મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના વિદ્યાર્થીઓનાં સન્માન સમારોહ યોજાશે


SHARE











મોરબીમાં ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના વિદ્યાર્થીઓનાં સન્માન સમારોહ યોજાશે

મોરબીમાં કલેક્ટર કચેરી પાછળ આવેલ શ્રી ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ બોર્ડિંગમાં વિદ્યાર્થીઓનાં સન્માન સમારંભ બાબતે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું

આગામી દિવસોમાં ફોર્મ સ્વીકારવામાં આવશે અને તા તા. 15/10/2024 સુધી સ્થળ ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ બોડીગ ખાતે ફોર્મ લેવામાં આવશે અને તા 27/10/2024 ને રવિવારના રોજ બપોરના ત્રણ વાગ્યે  આ કાર્યક્રમ રાખવામા આવેલ છે અને કાર્યક્રમનું સ્થળ ચુંવાળીયા કોળી ઠાકોર બોડીગ જ રાખવામા આવેલ છે આ વિદ્યાર્થી સન્માન સમારોહનો નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે જગદીશભાઈ જી. બાંભણીયા, દીનેશભાઈ સાથલીયા, ધનજીભાઈ સંખેસરીયા, કલ્પેશભાઈ ગડેશિયા, અવચરભાઈ દેગામા, જીતુભાઈ સાથલપરા, અજયભાઈ વાઘાણી સહિતના આગેવાનો મીટીંગમા હાજર રહ્યા હતા






Latest News