મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી એકતા એજ લક્ષ્ય સંગઠનના હોદેદારોએ સાંસદ-ધારાસભ્યની તલવાર આપી કરાયું સન્માન


SHARE













મોરબી એકતા એજ લક્ષ્ય સંગઠનના હોદેદારોએ સાંસદ-ધારાસભ્યની તલવાર આપી કરાયું સન્માન

મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા સાંસદ વિનોદભાઈ ચાવડાનું એકતા એજ લક્ષ્ય સંગઠનના સંસ્થાપક હિન્દુ ભગીરથસિંહ તથા સંપૂર્ણ ટીમ દ્વારા ખેસ પહેરાવી તથા તલવાર આપી સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે મોરબી એકતા એજ લક્ષ્ય સંગઠનની ટીમ સાથે સાંસદ તથા ધારાસભ્યએ સંગઠનના વિષયમાં ચર્ચા પણ કરી હતી અને સંગઠન જ્યારે રાષ્ટ્રવાદી વિચારોથી કાર્ય કરતું હોય ત્યારે જ્યારે પણ ધાર્મિક વિષયોમાં સંગઠનની જરૂર હશે ત્યારે દરેક પ્રકારે સાથ આપવાની પણ વાત કરવામાં આવી હતી અને હાલમાં હિન્દુ જોડો અભિયાન અંતર્ગત સંગઠન હિંદુને એક તાતણે બાંધી રહ્યું છે ત્યારે જો કોઈ પણ હિન્દુ સાથે કોઈપણ પ્રકારના અત્યાચાર થાય ત્યારે રાજનીતિક પીઠબળ પણ મળતું રહે તે હેતુથી વિશે ચર્ચા થઈ હતી






Latest News