મોરબી સિરામિક ઉદ્યોગમાં ગેસની સપ્લાઈ-ભાવ મુદે ગુજરાત ગેસ કંપનીના એમડી-અધિકારીઓએ સાથે મિટિંગ યોજાઇ હળવદના માનસર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા માથું છૂંદાઈ જવાથી શ્રમિક યુવાનનું મોત વાંકાનેર નજીક ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઓબ્ઝર્વર તરીકે ડૉ. શ્રી સંજય જોશીની નિમણૂંક મોરબી નજીક રામકો વિલેજ સોસાયટી સામે બાઈક સાથે બાઈક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધનું મોત મોરબીમાં જમીનના વિવાદમાં સમાધાન ન કરતાં વૃદ્ધ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો: મારી નાખવાની ધમકી મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદપૂનમે રસોસત્સવનું આયોજન


SHARE













મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદપૂનમે રસોસત્સવનું આયોજન

મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા દર વર્ષે શરદપૂનમના દિવસે રસોત્સવનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ પરશુરામ યુવા ગ્રુપ દ્વારા તા 17/10 ના રોજ બ્રહ્મ પરિવારો માટે રસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ જયદીપ પ્રશાંતભાઈ મહેતા અને તેની ટિમ દ્વારા મોરબીના  લીલાપર કેનાલ રોડ નજીક આવેલા કેશવ પાર્ટી પ્લોટમાં શરદપૂનમના દિવસે રસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબી શહેર અને તાલુકામાં રહેતા બ્રહ્મ પરિવારનોએ આવવા માટે તમમા હોદેદારો વતી પ્રમુખ દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે. અને તા 17 ના રોજ રાતે 9:00 કલાકે રસોત્સવ શરૂ કરવામાં આવશે અને પૂનમની રાત્રીના ચંદ્રની ચાંદનીથી બનેલા દુધ પૌવાની પ્રસાદી તેમજ અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવેલ છે.






Latest News