મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો મોરબીની ગજાનન પાર્ક સોસાયટીમાં રામ નવમીની શોભાયાત્રા સાથે ભવ્ય ઉજવણી કરાઇ મોરબીમાં બે અને ટંકારામાં એક વિદેશી દારૂની રેડ: 337 બોટલ દારૂ ઝડપાયો, બે આરોપી પકડાયા-બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં સાઇન્ટીફિક વાડી પાસે મંદિરે મેડિકલ કેમ્પ યોજાયો


SHARE











મોરબીમાં સાઇન્ટીફિક વાડી પાસે મંદિરે મેડિકલ કેમ્પ યોજાયો

મોરબીમાં ડો. હસ્તિબેન મહેતાના ૧૪૫ માં કેમ્પ માટે નામ નહિ આપવાની શરતે એક સદગૃહસ્થ તરફના સહકારથી આલાપ સોસાયટી સામે આવેલ પટેલ રેસીડેન્સીમાં સિદ્ધિ દાતા હનુમાનજીનું મંદિર લીલાપર રોડ સાઇન્ટીફિક વાડી મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેનો ૬૦ થી ઉપરની ઊંમરના વ્યક્તિઓએ વધુ લાભ લીધો હતો. આ તમામ લોકોના વજન કરી બ્લડ સુગર ફ્રી તેમજ બીપી ચેક કરી આપવામાં આવેલ છે અને ત્રણ દિવસની દવા આપવામાં આવી હતી. આ કેમ્પમાં મોટાભાગે વા, સાંધા, કમર, ખભા, ઘૂંટણના દર્દીઓ હોય જયસુખભાઇ ભાલોડિયા દ્વારા પોઇન્ટની વિશેષ સારવાર આપીને દર્દથી રાહતનો અહેસાસ કરાવ્યો હતો. આ કેમ્પને સફળ બનાવવા ધર્મિષ્ઠા વ્યાસ તેમજ કોઠારીભાઈ, રશ્મિનભાઇ દેસાઈ, કૌશીકા રાવલ વગેરેએ સેવા આપેલ હતી.






Latest News