વાંકાનેરમાં અપમૃત્યુના બે બનાવ: બીમારીથી કંટાળીને મહિલાએ કર્યો આપઘાત-લુહારની વાડી પાસે હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા કોર્ટના બાર રૂમમાં બંધારણ દિવસ નિમિત્તે પરિસંવાદ યોજાયો


SHARE











મોરબી જીલ્લા કોર્ટના બાર રૂમમાં બંધારણ દિવસ નિમિત્તે પરિસંવાદ યોજાયો

ડાયરેક્ટોરેટ ઓફ પ્રોસિક્યુશન-ગુજરાત તથા જિલ્લા સરકારી વકિલની કચેરી-મોરબી દ્વારા બંધારણ દિવસ નિમિત્તે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. અને મોરબી જીલ્લા કોર્ટના બાર રૂમમાં 26 નવેમ્બરને મંગળવારના રોજ બપોરે બે કલાકે પરિસંવાદનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉદઘાટક તરીકે મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ જજ ડી.પી. મહિડા સાહેબ, મુખ્ય મહેમાન તરીકે કલેક્ટર કે.બી. ઝવેરી, એસપી રાહુલ ત્રિપાઠી, તેમજ મોરબી જિલ્લા વકીલ મંડળના પ્રમુખ દિલીપભાઇ આર. અગેચાણીયા સહિતના હાજર રહ્યા હતા.






Latest News