મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19 થી વધુ લોકોએ માર માર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી
Breaking news
Morbi Today

મોરબીમાં સિરામિકના શ્રમિકોને ઇપીએફો-ઈએસઆઇસીના લાભ વિષે માર્ગદર્શન અપાયું


SHARE

















મોરબીમાં સિરામિકના શ્રમિકોને ઇપીએફો-ઈએસઆઇસીના લાભ વિષે માર્ગદર્શન અપાયું

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ L ગ્રુપથી ઓળખાતા લેવીટો ગ્રેનાઈટો તથા લોરીયાન્સ સિરામિકમાં કામ કરતાં શ્રમિકો માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રમિકોને ઇપીએફો દ્વારા હાલ ચાલતું કેમ્પેઈન નિધિ આયકે નિકટ 2.0 તથા ઈએસઆઇસી દ્વારા ચાલતા સુવિધા સમાગમ વિષેની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને ખાસ કરીને સંયુક્તમાં કામદારોને મળતા લાભો અને સુવિધા બાબતે જાગૃતિ આવે તે માટેની માહિતી આપવામાં આવી હતી અને આ કાર્યક્રમ દર મહિને તા. 27 ના રોજ શ્રમિકોની જાગૃતિ માટે રાખવામાં આવે છે. આ કાર્યક્રમમાં ઇપીએફો તરફથી ઈરમબેન શેખ, ઈએસઆઇસી તરફથી સચિનભાઈ જાની, મજૂર કાયદાના સલાહકાર પંકજભાઈ ઓરીયા તથા કારખાનાના માલીક જયેશભાઈ રંગપરીયા હાજર રહ્યા હતા.




Latest News