મોરબીમાં માતા-પિતાથી વિખૂટી પડેલી ૩ વર્ષની બાળકીનું પરિવાર સાથે કરાવ્યું મિલન મોરબી: પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર-૨૦૨૬ માટે ઓનલાઇન નોમિનેશન કરાવવું મોરબીના નારણકા ગામના ખેડૂત ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિ થકી બન્યા પ્રગતિશીલ ખેડૂત મોરબીમાં લગ્નપ્રસંગે મુખ્યમંત્રી બાળસેવા યોજના થકી સરકારે કર્યું દીકરીનું કન્યાદાન મોરબીમાં રસ્તો ભુલી ગયેલા વૃદ્ધાનું પરિવાર સાથે અભયમની ટીમે મિલન કરાવ્યુ મોરબીમાં પીજીવીસીએલના અધિકારી-કર્મચારીઓ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ચાલતા આંદોલનમાં ખેડૂતોની માંગણીઓને સંતોષવા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર હાલમાં ગાંધીજીના માર્ગે ચાલતું આંદોલન, હિંસક બનતા વાર લાગશે નહીં: મોરબીના જેતપર ગામે આવેલ બાવડી ગામના ખેડૂતોની સરકારને ચેતવણી
Breaking news
Morbi Today

મોરબીના યુવાને કાલે જન્મદિવસ નિમિતે કર્યું રક્તદાન કેમ્પનું આયોજન


SHARE









મોરબીના યુવાને કાલે જન્મદિવસ નિમિતે કર્યું રક્તદાન કેમ્પનું આયોજન

"રક્તદાન એજ મહાદાન સૂત્ર" ને સાર્થક કરવા મોરબીના યુવાન સંદિપસિંહ જાડેજાએ તેના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનુ આયોજન કર્યું છે.

વિધાર્થી નેતા અખિલ ભારતીય વિધાર્થી પરિષદના ગુજરાત પ્રદેશના પૂર્વ સહમંત્રી અને યુવા અગ્રણી તેમજ સંગમ ફાઉન્ડેશનના સ્થાપક સંદિપસિંહ જાડેજાના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અને પોતાના જન્મદિવસે લોકોને પ્રેરણા મળે તે માટે તેને આ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે. તેની સાથોસાથ વૃક્ષોનું વાવેતર કરવાનું તેમજ જરૂરિયાતમંદ બાળકો સાથેના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે આગામી તા. ૧૫/૧૨/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૦૦થી બપોરે ૨:૩૦ વાગ્યા સુધી મોરબીના શનાળા રોડે આવેલ સંસ્કાર બ્લડ બેંક ખાતે આ રક્તદાન કેમ્પ રાખવામા આવેલ છે.






Latest News