મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

મોરબીના યુવાને કાલે જન્મદિવસ નિમિતે કર્યું રક્તદાન કેમ્પનું આયોજન


SHARE













મોરબીના યુવાને કાલે જન્મદિવસ નિમિતે કર્યું રક્તદાન કેમ્પનું આયોજન

"રક્તદાન એજ મહાદાન સૂત્ર" ને સાર્થક કરવા મોરબીના યુવાન સંદિપસિંહ જાડેજાએ તેના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનુ આયોજન કર્યું છે.

વિધાર્થી નેતા અખિલ ભારતીય વિધાર્થી પરિષદના ગુજરાત પ્રદેશના પૂર્વ સહમંત્રી અને યુવા અગ્રણી તેમજ સંગમ ફાઉન્ડેશનના સ્થાપક સંદિપસિંહ જાડેજાના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અને પોતાના જન્મદિવસે લોકોને પ્રેરણા મળે તે માટે તેને આ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે. તેની સાથોસાથ વૃક્ષોનું વાવેતર કરવાનું તેમજ જરૂરિયાતમંદ બાળકો સાથેના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે આગામી તા. ૧૫/૧૨/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૦૦થી બપોરે ૨:૩૦ વાગ્યા સુધી મોરબીના શનાળા રોડે આવેલ સંસ્કાર બ્લડ બેંક ખાતે આ રક્તદાન કેમ્પ રાખવામા આવેલ છે.






Latest News