ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં જામસર સીઆરસી કક્ષાની બાળવાર્તા સ્પર્ધા યોજાઇ


SHARE













વાંકાનેર તાલુકામાં જામસર સીઆરસી કક્ષાની બાળવાર્તા સ્પર્ધા યોજાઇ

જામસર સીઆરસી કક્ષાની બાળવાર્તા સ્પર્ધા ચૌહાણ નરેન્દ્રસિંહ એસ. સીઆરસી જામસરના માર્ગદર્શક હેઠળ રાજગઢ પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવી હતી જેમાં બાલવાટિકાથી ધોરણ 8 સુધીના ત્રણ વિભાગ કર્યા હતા અને  બાળકોએ ઉત્સાહ પૂર્વ સ્પર્ધામાં ભાગ લીધેલ હતો. અને દરેક વિભાગમાં પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીઓને તેમજ ભાગ લીધેલ તમામ બાળકોને અનુદાનિત નિવાસી પ્રા. શાળાના આચાર્ય આદ્રોજા જીગ્નેશભાઈ અને શ્રી  મકતાનપર પ્રા.શાળાના શિક્ષક બાવરવા નરેન્દ્રભાઈ દ્વારા ઈનામ તેમજ ફૂલ સ્કેપના ચોપડા આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને બાળવાર્તા સ્પર્ધામાં દરેક વિભાગમાં પ્રથમ નંબર મેળવેલ બાળકોને અને માર્ગદર્શક શિક્ષક ને જામસર સીઆરસી ચૌહાણ નરેન્દ્રસિંહ એસ. તરફથી શુભેચ્છાઓ આપવામાં આવી હતી.






Latest News