મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

માળીયા (મી.) ના નવલખી બંદરે આવેલ રામદેવપીર મંદિર નું પુન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવતી કાલે યોજાશે


SHARE













માળીયા (મી.) ના નવલખી બંદરે આવેલ રામદેવપીર મંદિર નું પુન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવતી કાલે યોજાશે

જેમાં જાણવા મળતી માહિતી અનુસાર તારીખ 15/12/24 અને રવિવાર ના રોજ ક્ષી સદગુરૂ ક્ષી રાયસીગ ભગતની જગ્યા નવલખી ગૌ સેવા રામા મંડળ ગૃપ દ્વારા આયોજીત કરવામાં આવ્યું છે 

જેમાં સંતો મહંતો પધરામણી કરસે અને સવારે 8 કલાકે સામેયા અને હવન સવારે 9 કલાકે સાથે મુર્તી પ્રાણપ્રતિષ્ઠા સવારે 11 કલાકે યોજાશે અને મહા પ્રસાદ બપોરે 12 કલાકે રાખેલ છે તેમજ ક્ષીફળ હોમવાનું બપોરે 3 કલાકે રાખેલ છે અને મહા આરતી સાંજે 5 કલાકે રાખવામાં આવી છે તેમજ સંતવાણી કાર્યક્રમ નો કાર્યક્રમ રાત્રે 10 કલાકે રાખેલ છે તો મોરબી ના સમગ્ર ભક્તો ને આ મહોત્સવમાં પધારવા માટે ભાવ ભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે




Latest News