મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં એસટી ડેપો,આ મેનેજરની નિમણૂક કરવાની મઝદૂર સંઘની માંગ


SHARE











વાંકાનેરમાં એસટી ડેપો, મેનેજરની નિમણૂક કરવાની મઝદૂર સંઘની માંગ

વાંકાનેર એસટી ડેપોમાં છેલ્લા ઘણા સમયથી કોઈ ડેપો મેનેજર નથી જેથી કરીને રાજકોટ વિભાગ એસટી મઝદૂર સંઘ દ્વારા વાંકાનેરમાં ડેપો મેનેજર મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અને તે મુદે વિભાગીય નિયામકને લેખિત રજૂઆત કરાઇ છે.

હાલમાં રાજકોટ વિભાગ એસટી મઝદૂર સંઘ દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ  છે કે, વાંકાનેર ડેપોમાં છેલ્લા ઘણા સમયથી ડેપો મેનેજર નથી જેથી કરીને વાંકાનેર ડેપોના કર્મચારીઓને કોઈ રજૂઆત કરવી હોય તો કોને કરવી તે પ્રશ્ન ઊભો થાય છે અને સંગઠન કક્ષાએ વાંકાનેર ડેપોમાં કોઈપણ બાબતની જાણકારી લેવી હોય તો મળી શકતી નથી. જેથી કરીને ડિવિઝન કક્ષાએથી તાત્કાલિક વાંકાનેર ડેપો મેનેજનો ચાર્જ કોઈને આપવામાં આવે આઠવ તો કાયમી ડેપો મેનેજર મૂકવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News