લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રાજપર ચોકડી પુલ નિચે મૃત્યુ પામેલા અજાણ્યા આધેડની ઓળખ મેળવવા તજવીજ


SHARE

















મોરબીમાં ત્રાજપર ચોકડી પુલ નિચે મૃત્યુ પામેલા અજાણ્યા આધેડની ઓળખ મેળવવા તજવીજ

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અજાણ્યા આશરે 55 વર્ષના આધેડનું તા. 20/1 ના બપોરના 4:00 વાગ્યા પહેલા કોઇ પણ સમયે ત્રાજપર ચોકડી પુલ નિચે ફુટપાથ પર મોત નીપજયું હતું જેથી તેની લાશનું પોસ્ટ મોર્ટમ મોરબીની સિવિલે કરાવ્યુ હતું અને મૃતક આધેડે આછો બ્લુ કલરનો આખી બાઈનો શર્ટ તથા નિચે આછા ખાખી કલરનું ટ્રાઉસર પહેરેલ છે. તથા મોઢે સફેદ દાઢી હતી જેની હજુ સુધી કોઈ ઓળખ થયેલ નથી માટે લાશની ઓળખ કરવા મોરબી સરકારી હોસ્પિટલ ખાતે કોલ્ડસ્ટોરેજમા રાખવામા આવેલ છે જેથી આવી વ્યક્તિને કોઈ ઓળખતું હોય તો મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એ.એમ.ઝાપડીયાનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.




Latest News