રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્રારા કાલે જ નજાગૃતિ અભિયાન


SHARE









મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્રારા કાલે જ નજાગૃતિ અભિયાન

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્રારા તા.૧૯ ના રોજ નજાગૃતિ અભિયાન યોજાનાર હોય તેમા જોડાવા કોંગી આમંત્રણ આપવામાં આવે છે 

આમંત્રિત મહેમાનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ચેરમેન ઘનશ્યામભાઈ ગઢવી, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રભારી, દિનેશભાઈ પરમાર, મોરબી જિલ્લા કોંગ્રેસ નિરીક્ષક કર્ણદેવસિંહ જાડેજા, મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રભારી પ્રવીણભાઈ મેયડ, એલ.એમ.કંજારીયા પૂર્વપ્રદેશ કોંગ્રેસ ઓબીસી ઉપપ્રમુખ મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ રાજુભાઇ આહીર સ્થળ ભક્તિ નગર સર્કલની પાસે એસ્સાર પેટ્રોલિયમ ની બાજુમાં ઉમિયા આશ્રમ મોરબી તા ૧૯ સમય સવારે ૧૦:૩૦ કલાકે રાખેલ છે

 

નિદાન સારવાર કેમ્પ

મોરબી સરકારી આયુર્વેદ દવાખાનું જનરલ હોસ્પિટલ તેમજ સરકારી હોમિયોપથી દવાખાનું, જનરલ હોસ્પિટલ  મોરબી દ્વારા વિનામૂલ્યે આયુર્વેદ તથા હોમિયોપથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવા માં આવેલ છે. તો આ કેમ્પનો લાભ લેવા આયોજકોએ અનુરોશ કરેલ છે આ કેમ તા ૧૯ ના રોજ સવારે ૯ થી ૧૨:૩૦ સુધી વાઘપરા શેરી નંબર-૩ વડેચી માતાજીનો મઢ મોરબી ખાતે રાખવામા આવેલ છે






Latest News