મોરબી જીલ્લામાં આત્મનિર્ભર ગ્રામ યાત્રા દરમિયાન ૪૩.૫૫ કરોડના કામોનું લોકાર્પણ – ખાતમૂહુર્ત કરાયું
મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્રારા કાલે જ નજાગૃતિ અભિયાન
SHARE
મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્રારા કાલે જ નજાગૃતિ અભિયાન
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્રારા તા.૧૯ ના રોજ નજાગૃતિ અભિયાન યોજાનાર હોય તેમા જોડાવા કોંગી આમંત્રણ આપવામાં આવે છે
આમંત્રિત મહેમાનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ચેરમેન ઘનશ્યામભાઈ ગઢવી, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રભારી, દિનેશભાઈ પરમાર, મોરબી જિલ્લા કોંગ્રેસ નિરીક્ષક કર્ણદેવસિંહ જાડેજા, મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રભારી પ્રવીણભાઈ મેયડ, એલ.એમ.કંજારીયા પૂર્વપ્રદેશ કોંગ્રેસ ઓબીસી ઉપપ્રમુખ મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ રાજુભાઇ આહીર સ્થળ ભક્તિ નગર સર્કલની પાસે એસ્સાર પેટ્રોલિયમ ની બાજુમાં ઉમિયા આશ્રમ મોરબી તા ૧૯ સમય સવારે ૧૦:૩૦ કલાકે રાખેલ છે
નિદાન સારવાર કેમ્પ
મોરબી સરકારી આયુર્વેદ દવાખાનું જનરલ હોસ્પિટલ તેમજ સરકારી હોમિયોપથી દવાખાનું, જનરલ હોસ્પિટલ મોરબી દ્વારા વિનામૂલ્યે આયુર્વેદ તથા હોમિયોપથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવા માં આવેલ છે. તો આ કેમ્પનો લાભ લેવા આયોજકોએ અનુરોશ કરેલ છે આ કેમ તા ૧૯ ના રોજ સવારે ૯ થી ૧૨:૩૦ સુધી વાઘપરા શેરી નંબર-૩ વડેચી માતાજીનો મઢ મોરબી ખાતે રાખવામા આવેલ છે









