ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્રારા કાલે જ નજાગૃતિ અભિયાન


SHARE













મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્રારા કાલે જ નજાગૃતિ અભિયાન

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્રારા તા.૧૯ ના રોજ નજાગૃતિ અભિયાન યોજાનાર હોય તેમા જોડાવા કોંગી આમંત્રણ આપવામાં આવે છે 

આમંત્રિત મહેમાનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ચેરમેન ઘનશ્યામભાઈ ગઢવી, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રભારી, દિનેશભાઈ પરમાર, મોરબી જિલ્લા કોંગ્રેસ નિરીક્ષક કર્ણદેવસિંહ જાડેજા, મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રભારી પ્રવીણભાઈ મેયડ, એલ.એમ.કંજારીયા પૂર્વપ્રદેશ કોંગ્રેસ ઓબીસી ઉપપ્રમુખ મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ રાજુભાઇ આહીર સ્થળ ભક્તિ નગર સર્કલની પાસે એસ્સાર પેટ્રોલિયમ ની બાજુમાં ઉમિયા આશ્રમ મોરબી તા ૧૯ સમય સવારે ૧૦:૩૦ કલાકે રાખેલ છે

 

નિદાન સારવાર કેમ્પ

મોરબી સરકારી આયુર્વેદ દવાખાનું જનરલ હોસ્પિટલ તેમજ સરકારી હોમિયોપથી દવાખાનું, જનરલ હોસ્પિટલ  મોરબી દ્વારા વિનામૂલ્યે આયુર્વેદ તથા હોમિયોપથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવા માં આવેલ છે. તો આ કેમ્પનો લાભ લેવા આયોજકોએ અનુરોશ કરેલ છે આ કેમ તા ૧૯ ના રોજ સવારે ૯ થી ૧૨:૩૦ સુધી વાઘપરા શેરી નંબર-૩ વડેચી માતાજીનો મઢ મોરબી ખાતે રાખવામા આવેલ છે






Latest News