ટંકારાના હીરાપર ગામ પાસે રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા બે મહિલા સહિત ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીના રંગપર પાસે બાઈક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત થયેલા બે પૈકી એક યુવાનનું મોત: એક સારવારમાં વાંકાનેરના મહિકા ગામે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ખાતે ડિઝીટલ એક્ષ રે કેમ્પ યોજાયો મોરબી નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર, ફૂલના નિશાન ઉપર 5 - સિંહના નિશાન ઉપર 1 ઉમેદવારનો વિજય ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું
Breaking news
Morbi Today

મોરબી જેટકોમાંથી APO નિરૂભા એસ. જાડેજા નિવૃત્ત થતાં સન્માન સમારોહ યોજાયો


SHARE













મોરબી જેટકોમાંથી APO નિરૂભા એસ. જાડેજા નિવૃત્ત થતાં સન્માન સમારોહ યોજાયો

મોરબીમાં આવેલ જેટકો જીઇબી ૬૬ કે.વી એસએસ થી એપીઓ નિરૂભા એસ. જાડેજા નિવૃત થયા છે જેથી કરીને તેમનો નિવૃત્ત સન્માન સમારોહ ભવ્ય રીતે ટી.કે. હોટલમાં યોજાયો હતો અને આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કાયૅપાલક ઇજનેર એ.કે. પટેલ હાજર રહ્યા હતા તેમજ મુખ્ય મહેમાન તરીકે નિવૃત્ત ચિફ ઇજનેર આર.એન. જાડેજા તેમજ અધિકારીઓ, નિવૃત્ત સ્ટાફ તેમજ પરિવારજનો સહિતના હાજર રહ્યા હતા. અને સહુ કોઈએ નિરૂભા એસ. જાડેજા તેમનું નિવૃત્ત જીવન પરિવાર સાથે માણે અને આરોગ્યમય રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આબે જેટકો કપંની તરફથી શાલ ઓઢાળીને પ્રમાણપત્ર તથા ચાંદીનો સીકકો અર્પણ કરવામાં આવેલ હતો. અ.ગુ.વિ.કા.સઘં મોરબી તરફથી યુનિયન પ્રતિનિધિ તરીકે શિલ્ડ અપૅણ કરવામાં આવ્યું હતું અને મંડળી વતી ભગદેવભાઈએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું અને આ કાર્યક્ર્મનું સંચાલન કે.આઇ. ગોસાઈએ કર્યું હતું






Latest News