મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા વિનોદભાઈ ડાભીની ગ્રાહક સુરક્ષા મંડળના એડવાઈઝરી બોર્ડમાં સભ્ય તરીકે નિમણુંક


SHARE













મોરબીમાં રહેતા વિનોદભાઈ ડાભીની ગ્રાહક સુરક્ષા મંડળના એડવાઈઝરી બોર્ડમાં સભ્ય તરીકે નિમણુંક

મોરબી શહેરમાં છેલ્લા ઘણા સમયથી જાહેર જીવનમાં જોડાયેલા અને હાલમાં મોરબી જિલ્લા પેટ્રોલિયમ એસોસિએશનના પ્રમુખ તરીકે સક્રિય એવા વિનોદભાઈ ડાભીની ગ્રાહક સુરક્ષા મંડળના એડવાઈઝરી બોર્ડમાં સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવી છે અને તાજેતરમાં મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા વિનોદભાઈ નાથાભાઈ ડાભીની મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના એડવાઈઝરી બોર્ડમાં સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં ચોમેરથી તેઓની ઉપર શુભેચ્છાઓ વરસી રહી છે.








Latest News