મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબી : શ્રી રાજપૂત કરણી સેનાની જિલ્લાની મહિલા પાંખ દ્વારા મહિલા દિવસની વૃદ્ધાશ્રમ ખાતે ઉજવણી


SHARE













મોરબી : શ્રી રાજપૂત કરણી સેનાની જિલ્લાની મહિલા પાંખ દ્વારા મહિલા દિવસની વૃદ્ધાશ્રમ ખાતે ઉજવણી

શ્રી રાજપૂત કરણી સેનાના મોરબી જિલ્લા મહિલા પાંખ દ્રારા મહીલા દિવસની ઉજવણી વૃદ્ધાશ્રમ ખાતે કરવામાં આવી હતી.જેમાં પ્રમુખ ગાયત્રીબા જાડેજા તેમજ શહેર પ્રમુખ ઇલાબા ઝાલા, ભુમિબા ઝાલા, અરૂણાબા ઝાલા, કૈલાસબા જાડેજા, કૈલાસબા આઈ.જાજેજા, ધર્મિષ્ઠાબા જાડેજા, દક્ષાબા ઝાલા, જનકબા જાડેજા, સોનલબા જાડેજા, હંસાબા ઝાલા, ગાયત્રીબા જાડેજા, તારાબા જાડેજા, જયોતિબા જાડેજા અને મોરબી જિલ્લાની મહિલા પાંખની સંપૂર્ણ ટીમ દ્વારા મહીલા દિવસની ઉજવણી અહીંના વૃદ્ધાશ્રમ ખાતે કરવામાં આવી હતી.જેમાં વૃદ્ધાશ્રમે જઈને પોતાના હાથે ભોજન પીરસીને વૃદ્ધાશ્રમમાં નિવાસ કરતા લોકો સાથે મહિલા દિવસની ઉજવણી કરીને સર્વે વૃદ્ધ માતા-પિતાઓના આશીર્વાદ લઈને નારી શક્તિની ઉદારતાનું ઉત્તમ ઉદાહરણ પૂર પાડ્યું હતું








Latest News