જમ્મુ આતંકી હુમલાના દિવંગતો માટે મોરબીમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઇ મોરબીના અમરાપર (ના.) ગામે જીલરીયા પરિવાર દ્વારા મોમાઈ માતાજીના મંદિરે જગદગુરુ શંકરાચાર્યજી-પૂર્વ મુખ્યમંત્રીની હાજરીમાં પાટોત્સવ ઉજવાશે કચ્છમાં સાંસદ સમરસ સમુહ લગ્નોત્સવના કાર્યાલયનું ઉદ્દઘાટન કરાયું મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ પદે દમયંતીબેન નિરંજનીની વરણી મોરબીના મકનસર ગામેથી 2 બાળકો, 3 પુરુષો અને 5 મહિલા સહિત કુલ 10 બાંગ્લાદેશી ઝડપાયા મોરબી : ડુપ્લીકેટ  બિયારણ, ખાતર,દવા વેચાણકારો સરકારમાં હાવી અને જગતતાત લાચાર કેમ ? ખેડૂતોનો મૃત્યુઘંટ વગાડનાર પરીપત્ર રદ કરવા માંગ મોરબી : માળિયા તાલુકાના મોટીબરાર, રાસંગપર અને સુલતાનપુરના શિક્ષકોને મળ્યો પર્યાવરણ સંરક્ષક એવોર્ડ મોરબી ગ્રામ્ય વિસ્તારમાં હસ્તકલાના કૌશલ્યને કળીની જેમ ખીલવતી ગુલાબ સખી મંડળની મહિલાઓ
Breaking news
Morbi Today

હળવદમાં દારૂ-મારામારીના ગુનામાં સંડોવાયેલ બે શખ્સની સરકારી જમીન ઉપર બનાવેલ 4 દુકાન તોડી પાડી


SHARE













હળવદમાં દારૂ-મારામારીના ગુનામાં સંડોવાયેલ બે શખ્સની સરકારી જમીન ઉપર બનાવેલ 4 દુકાન તોડી પાડી

મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીની સુચના અને ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ હળવદના પીઆઇ આર.ટી. વ્યાસ અને તેની ટિમ કામ કરી રહી છે તેવામાં હળવદના રાણેકપર ગામે રહેતા નવઘણ ગણેશભાઈ ઉડેચા તથા રાજુ નવઘણભાઇ ઉડેચા સામે ઈંગ્લીશ તથા દેશી દારૂના અને મારામારીના ગંભીર પ્રકારના  ગુના નોંધાયેલ છે અને હળવદ પાલિકા હેઠળની સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે પાકી ચાર દુકાનો બનાવેલ હતી જેથી કરીને મામલતદાર મારફત નોટીસ ઈશ્યૂ કરાવી હતી અને ત્યાર બાદ સરકારી જમીન પર બનાવેલ દુકાનો હટાવી સરકારી જમીન ખાલી કરાવેલ છે. અને આ ડિમોલેશન કરીને આશરે 450 ચોરસ વાર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવેલ છે.






Latest News