મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકા વિસ્તારમાં રામનવમી-મહાવીર જયંતીએ કતલખાના બંધ રાખવા જાહેરનામુ પ્રસિદ્ધ


SHARE

















મોરબી મહાપાલિકા વિસ્તારમાં રામનવમી-મહાવીર જયંતીકતલખાના બંધ રાખવા જાહેરનામુ પ્રસિદ્ધ

આગામી દિવસોમાં રામનવમી અને મહાવીર જયંતી આવી રહી છે ત્યારે આ બંને ધાર્મિક તહેવારને ધ્યાને રાખીને મહાપાલિકા વિસ્તારમાં તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

આગામી તા. ૬/૪ ના રોજ રામનવમી નિમિતે તથા તા.૧૦/૪ ના રોજ મહાવીર જયંતી" નિમિતે મોરબી મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેંચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. અને સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એકટ-૧૯૪૯ની કલમ ૩૨૯ અને ૩૩૬ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. તેવું મહાપાલિકાના અધિકારી જણાવ્યુ છે.




Latest News