ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા બુથથી જિલ્લા સુધી કોંગ્રેસને મજબૂત બનાવવામાં આવશે: બી.વી. શ્રીનિવાસજી


SHARE











મોરબી જિલ્લા બુથથી જિલ્લા સુધી કોંગ્રેસને મજબૂત બનાવવામાં આવશે: બી.વી. શ્રીનિવાસજી

સંગઠન સૃજન અભિયાન આતર્ગત મોરબી જીલ્લામાં આજે AICC નાં ઓબ્ઝર્વ આવેલ છે અને મોરબીના ના સર્કીટ હાઉસ ખાતે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિતનાઓને સાંભળી રહ્યા છે અને આગામી દિવસોમાં મોરબી જિલ્લા બુથથી લઈને જિલ્લા લેવલ સુધી કોંગ્રેસને મજબૂત બનાવવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું છે.

સમગ્ર ગુજરાતમાં હાલ જે "સંગઠન સૃજન અભિયાન" ચાલી રહ્યું છે તે અંતર્ગત આજે મોરબીના સર્કીટ હાઉસ ખાતે AICC નાં ઓબ્ઝર્વ બી.વી. શ્રીનિવાસજી અને શ્રીમતી શુભાષીની યાદવ તથા તેમની સાથે સહપ્રભારી ડો.દિનેશભાઈ પરમાર (પૂર્વમંત્રી ગુજરાત સરકાર), શ્રીમાન વાલજીભાઈ દનિચા (પૂર્વ ધારાસભ્ય કચ્છ), હિતેશભાઈ વોરા (પૂર્વપ્રમુખ રાજકોટ જીલ્લા કોંગ્રેસ) અને મનુભાઈ પટેલ (પૂર્વપ્રમુખ સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ સમિતિ) સહિતનાં આગેવાનો ઊપસ્થિત રહ્યા હતા ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઈ પી. ચિખલીયા, માજી ધારાસભ્ય જાવિદભાઈ પીરજાદા સહિતના સ્થાનિક આગેવાનો, હોદેદારો અને જિલ્લા તેમજ તાલુકાનાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા ત્યારે AICC નાં ઓબ્ઝર્વ બી.વી. શ્રીનિવાસજીએ કહ્યું હતું કે, જિલ્લા અને તાલુકાનાં કોંગ્રેસના આગેવાનો અને હોદેદારોને સાંભળવામાં આવશે અને મોરબી જીલ્લામાં બુથથી લઈને જિલ્લા લેવલ સુધી કોંગ્રેસને મજબૂત કરવા માટેનું કામ કરવામાં આવશે અને કેન્દ્ર સરકારે કરપ્શન, મોંઘવારી સહિતના જે મુદાઓ છે તેને લોકો સમક્ષ મૂકીને આગામી દિવસોમાં કોંગ્રેસ સત્તા ઉપર આવે તેવું સંગઠન બનાવવામાં આવશે.






Latest News