મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીની તપોવન વિદ્યાલય એન્ડ કોમર્સ સ્કૂલમાં ટીચર્સ ટ્રેનિંગનો વર્કશોપ યોજાયો


SHARE











મોરબીની તપોવન વિદ્યાલય એન્ડ કોમર્સ સ્કૂલમાં ટીચર્સ ટ્રેનિંગનો વર્કશોપ યોજાયો 

કોરોનાએ લોકોના જીવનમાંધંધામાં તેમજ નોકરીમાં ખુબજ અસર કરી છે. માનસિક રીતે ઘણી અસર પડી છે. અને નકારાત્મકતાભય અને તણાવ વધ્યો છે. આની મોટી અસર બાળકોમાં ખુબજ પડી છે શાળાઓ બંધ હોવાથી મોબાઈલ તેમજ ઘણી એવી આદતો નવી બંધાઈ છે જે ભવિષ્યમાં નુકશાન કરે તો આ સમયમાં હકારાત્મકતા લાવવા અને પછી ભણતરમાં રસ જગાડવા અને વિદ્યાર્થીઓની કાર્યક્ષમતા વધારવા હાલમાં તપોવન વિદ્યાલય એન્ડ કોમર્સ સ્કૂલ મોરબીમાં ટીચર્સ ટ્રેનિંગનું આયોજન થયેલ હતું. આ અદભૂત ટ્રેનિંગના આયોજનમાં રાજકોટના ખુબજ નામાંકીત ટ્રેનર હિતેશભાઈ ઘાટલિયા કે જેઓ લાઈફ પાઠશાળાના ફાઉન્ડર છે તેમને બોલાવવામાં આવેલ હતા અને હિતેશભાઈ ઘાટલિયા દ્વારા તાલીમ પૂરી પાડવામાં આવી હતી.જેમાં વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટેના યોગ્ય કૌશલ્યોનો ઉપયોગ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.






Latest News