મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીની તપોવન વિદ્યાલય એન્ડ કોમર્સ સ્કૂલમાં ટીચર્સ ટ્રેનિંગનો વર્કશોપ યોજાયો


SHARE

















મોરબીની તપોવન વિદ્યાલય એન્ડ કોમર્સ સ્કૂલમાં ટીચર્સ ટ્રેનિંગનો વર્કશોપ યોજાયો 

કોરોનાએ લોકોના જીવનમાંધંધામાં તેમજ નોકરીમાં ખુબજ અસર કરી છે. માનસિક રીતે ઘણી અસર પડી છે. અને નકારાત્મકતાભય અને તણાવ વધ્યો છે. આની મોટી અસર બાળકોમાં ખુબજ પડી છે શાળાઓ બંધ હોવાથી મોબાઈલ તેમજ ઘણી એવી આદતો નવી બંધાઈ છે જે ભવિષ્યમાં નુકશાન કરે તો આ સમયમાં હકારાત્મકતા લાવવા અને પછી ભણતરમાં રસ જગાડવા અને વિદ્યાર્થીઓની કાર્યક્ષમતા વધારવા હાલમાં તપોવન વિદ્યાલય એન્ડ કોમર્સ સ્કૂલ મોરબીમાં ટીચર્સ ટ્રેનિંગનું આયોજન થયેલ હતું. આ અદભૂત ટ્રેનિંગના આયોજનમાં રાજકોટના ખુબજ નામાંકીત ટ્રેનર હિતેશભાઈ ઘાટલિયા કે જેઓ લાઈફ પાઠશાળાના ફાઉન્ડર છે તેમને બોલાવવામાં આવેલ હતા અને હિતેશભાઈ ઘાટલિયા દ્વારા તાલીમ પૂરી પાડવામાં આવી હતી.જેમાં વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટેના યોગ્ય કૌશલ્યોનો ઉપયોગ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.




Latest News