મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં દલિત પરિવાર સાથે ભોજન કરીને સંવિધાન દિવસની ઉજવણી કરતાં બ્રિજેશ મેરજા


SHARE











મોરબીમાં દલિત પરિવાર સાથે ભોજન કરીને સંવિધાન દિવસની ઉજવણી કરતાં બ્રિજેશ મેરજા

મોરબી ખાતે સંવિધાન દિવસની ઉજવણીમાં રાજયના પંચાયત, શ્રમ અને રોજગાર(સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશ મેરજાઍ ભાગ લીધો હતો ત્યાર બાદ તેમના મોરબી ખાતેના નિવાસસ્થાન નાલંદા કેમ્પસ વિરપર ખાતે દલિત પરિવારના શાંતુબેન દિનેશભાઇ ચાવડા (ગામ વિરપર) તેમજ દેવુબેન ગોકળભાઇના પરિવારનું સાલ ઓઢાળીને ગૌરવભેર સન્માન કરેલ ઍટલુ જ નહિ પણ તેમના પરિવાર સાથે કલાકો સુધી સમય વિતાવ્યા હતો. સાથે-સાથે તેમના પરિવાર સાથે ચા-નાસ્તો તેમજ ભોજન લીધુ હતું. ઉપરાંત તેમના પરિવારની ક્ષેમકુશળતા અંગેની પૃચ્છા કરી હતી. આમ, સંવિધાનના સર્જક ઍવાં ડો.બાબાસાહેબ આંબેડકરજીની વંચિતોના વિકાસની જે ખેવના હતી તેને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા બ્રિજેશ મેરજાઍ અનુકરણીય પગલું ભર્યુ હતુ.






Latest News