મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં સમતા ફાઉન્ડેશન દ્વારા સંવિધાન દિવસની ઉજવણી


SHARE











મોરબીમાં સમતા ફાઉન્ડેશન દ્વારા સંવિધાન દિવસની ઉજવણી

મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે સમતા ફાઉન્ડેશન દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા માટે ચાલતા નિ:શુલ્ક ક્લાસીસ દ્વારા ૨૬ નવેમ્બર સંવિધાન દિવસ અનુસંધાને સંવિધાન દિવસની ક્લાસીસમાં ઉજવણી કરવામાં આવી હતી તેમજ મોરબી તાલુકામાં ગાંધીચોક ખાતે આવેલ બાબાસાહેબના સ્ટેચ્યુ ખાતે ફુલહાર કરવામાં આવ્યા હતા અને આમુખનું વાંચન કરવામાં આવેલ હતું.જેમાં રાહુલભાઈ સોલંકી, હરેશભાઈ ચૌહાણ, સાવનભાઈ વાઘેલા, કૌશિકભાઈ પરમાર, ધર્મેશભાઈ મકવાણા, હેતલબેન જાદવ દ્વારા પ્રોગ્રામ સફળ બનાવવા જહેમત ઉઠાવેલ હતી તેમજ આ પ્રસંગે મોરબી તાલુકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા હાજર રહેલ હતા જેમનું સમતા ફાઉન્ડેશન દ્વારા મોમેન્ટો અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.






Latest News