મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા ઉમા વિદ્યા સંકુલ ખાતે આવતીકાલે રક્તદાન કેમ્પ યોજાશે


SHARE









ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા ઉમા વિદ્યા સંકુલ ખાતે આવતીકાલે રક્તદાન કેમ્પ યોજાશે

"રક્તદાન એટલે કોઈના જીવન બાગને ખિલાવવાની વર્ષાઋતુ" આ વાક્યને ચરિતાર્થ કરવા મોરબીની સામાકાંઠે આવેલી ઉમા વિદ્યા સંકુલ ખાતે આવતીકાલે તારીખ - ૨૮ નવેમ્બર અને રવિવારના રોજ સવારે ૦૯:૦૦ થી ૦૪:૦૦ સુધી રક્તદાન કેમ્પ યોજાશે.  જેમાં મોરબી અને રાજકોટ સિવિલ હોસ્પિટલ અને IOCN ગ્રુપના સહયોગ દ્વારા ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના વધુ ને વધુ લોકો આ કેમ્પમાં જોડાઈ જેવું યાદીમાં જણાવાયું છે. આ કેમ્પમાં રક્તદાન કરવા નીચેના નંબરનો સંપર્ક કરી શકશો.. રતીભાઈ ભાલોડિયા - ૯૯૭૮૯ ૨૦૧૮૭, મનુભાઈ જાકાસણીયા - ૯૭૩૭૨ ૧૩૦૦૦, અલ્પેશભાઈ પાંચોટીયા - ૮૧૨૮૩ ૨૨૪૨૨






Latest News