અજરામર સંપ્રદાયના ગાદીપતિ આચાર્ય પરમ પૂજય ભાવચંદ્ર મુનિ મહારાજ સાહેબ મોરબી પધાર્યા હળવદના રાણેકપર ગામનો બનાવ: વાડીએ મજૂરને લાફા ઝીકિને ગાડી ચડાવી દઈ જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આર્યગ્રામ સોસાયટીમાંથી રસ્તો નીકળતો હોવા છતાં સનાતન ગ્રામ સોસાયટીના લોકોને જવા દેવાની ના કહેતા બખેડો મોરબીમાં મકાન અને દુકાનમાં જુદીજુદી જગ્યાએ આગ લાગતાં ફાયરની ટિમ દોડતી વાંકાનેર: આંણદપર-નવાગામ ખાતે 4.50 કરોડનાં ખર્ચે માઇનોર બ્રિજના કામનું ખાતમુહૂર્ત કરતાં  ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીમાં નજીવી વાતમાં વેપારી અને તેના ભાઈ ઉપર હુમલો, શોરૂમમાં રાખેલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર તોડી નાખ્યું: પિસ્તોલ બતાવીને જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વ્યાજે લીધેલ 65 હજાર સામે 50 હજાર વ્યાજ આપ્યું તો પણ વ્યાજ-મુદલની પઠાણી ઉઘરાણી: બે સામે ફરિયાદ વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ રોણકી ગામે 21 કરોડનાં ખર્ચે બનનારા પાણીના સંપ- પાઈપલાઈનના કામનું કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા ઉમા વિદ્યા સંકુલ ખાતે આવતીકાલે રક્તદાન કેમ્પ યોજાશે


SHARE













ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા ઉમા વિદ્યા સંકુલ ખાતે આવતીકાલે રક્તદાન કેમ્પ યોજાશે

"રક્તદાન એટલે કોઈના જીવન બાગને ખિલાવવાની વર્ષાઋતુ" આ વાક્યને ચરિતાર્થ કરવા મોરબીની સામાકાંઠે આવેલી ઉમા વિદ્યા સંકુલ ખાતે આવતીકાલે તારીખ - ૨૮ નવેમ્બર અને રવિવારના રોજ સવારે ૦૯:૦૦ થી ૦૪:૦૦ સુધી રક્તદાન કેમ્પ યોજાશે.  જેમાં મોરબી અને રાજકોટ સિવિલ હોસ્પિટલ અને IOCN ગ્રુપના સહયોગ દ્વારા ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના વધુ ને વધુ લોકો આ કેમ્પમાં જોડાઈ જેવું યાદીમાં જણાવાયું છે. આ કેમ્પમાં રક્તદાન કરવા નીચેના નંબરનો સંપર્ક કરી શકશો.. રતીભાઈ ભાલોડિયા - ૯૯૭૮૯ ૨૦૧૮૭, મનુભાઈ જાકાસણીયા - ૯૭૩૭૨ ૧૩૦૦૦, અલ્પેશભાઈ પાંચોટીયા - ૮૧૨૮૩ ૨૨૪૨૨




Latest News