મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

આગાહીની અસર: મોરબી જીલ્લામાં આવેલા ત્રણમાથી બે યાર્ડ બે દિવસ બંધ


SHARE











આગાહીની અસર: મોરબી જીલ્લામાં આવેલા ત્રણમાથી બે યાર્ડ બે દિવસ બંધ

રાજ્યના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ખેડૂતોને નુકશાન ન થાય તે માટે મોરબી જીલ્લામાં આવેલ ત્રણેય માર્કેટ યાર્ડમાં હરરાજીનું કામ  બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે

મોરબી જીલ્લામાં મોરબી, વાંકાનેર અને હળવદ ખાતે ત્રણમાં માર્કેટ યાર્ડ આવેલ છે જેમાથી હાલમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરેલ છે ત્યારે મોરબી, હળવદ અને વાંકાનેર માર્કેટ યાર્ડમાં તા ૨ સુધી હરરાજી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે જો કે, હળવદ યાર્ડમાં ઊભા વાહનમાં કપાસની હરરાજી ચાલુ રાખવામા આવી છે તે સિવાય તમામ જણસની હરરાજીને બંધ રાખવામા આવી છે અને વાંકાનેર યાર્ડમાં જગ્યા હશે તો જ માલ ઉતારવામાં આવશે નહીં તો વાહનને ઊભું રાખવામા આવશે અને જે વેપારીનો માલ ખુલ્લામાં પડેલ છે તેઓને ગોડાઉનમાં માલ મુકવા માટે કહેવામા આવ્યું છે






Latest News