મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં શહેર પી.આઈ. સરવૈયાનો નિવૃત વિદાઈ સમારોહ યોજાયો


SHARE













વાંકાનેરમાં શહેર પી.આઈ. સરવૈયાનો નિવૃત વિદાઈ સમારોહ યોજાયો

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરમાં થોડા સમય પહેલા જ નિમાયેલા શહેર પી.આઈ. વય મર્યાદા સબબ નિવૃત થતાં શહેર પોલીસ મથક ખાતે નિવૃત્ત વિદાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

વાંકાનેર શહેર પી.આઈ. બી. જી. સરવૈયા વય મર્યાદા સબબ નિવૃત્ત થતાં યોજાયેલ આ કાર્યક્રમમાં વાંકાનેર રાજવી મહારાણા કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય જાવેદભાઈ પીરઝાદા, વાંકાનેર ક્ષત્રિય સમાજનાં અગ્રણી વજુભા ઝાલા, અમિતસિંહ રાણા, રાજેન્દ્રસિંહ ઝાલા (એડવોકેટ), નગર પાલિકા કાઉન્સિલર જાકીરભાઈ બ્લોચ, સલીમભાઈ તથા પોલીસ પરિવાર, પત્રકારો - આમંત્રિતો દ્વારા  પી.આઈ. નું સન્માન કરવામાં આવ્યું હતું, મંચસ્થ અગ્રણીઓએ પોતાના વક્તવ્યમાં પી.આઈ.ની ફરજ દરમ્યાન કાર્યશૈલીને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી.






Latest News