મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત વિદેશ અભ્યાસ લોન બની પથદર્શક: હળવદ તાલુકાનાં મનીષ જાદવનું જર્મનીમાં ભણવાનું સપનું થયું સાકાર નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું  સરકાર જે નિર્ણય લેવા માંગતી હોય તે વહેલી તકે જાહેર કરે નહીં તો આંદોલન ઉગ્ર બનશે: મોરબીના જેતપર ગામેથી આંદોલન સમિતિ સભ્યની ચેતાવણી ખેડૂતોના ખેતરમાં વીજપોલ ઊભા થવાથી આપઘાત કરવા પડે તેવો ઘાટ: હળવદ માર્કેટ યાર્ડને વેપારીઓ-ખેડૂતોનો બાઇક-કાર રેલી સાથે અનોખો વિરોધ મોરબી : આયુષ હોસ્પિટલના ડૉ.સત્યજીતસિંહ જાડેજાની વધુ એક ક્રિટિકલ કેર ક્ષેત્રે અભૂતપૂર્વ અને નોંધપાત્ર સિદ્ધિ મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં આજે હળવદ માર્કેટ યાર્ડ સદંતર બંધ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં શહેર પી.આઈ. સરવૈયાનો નિવૃત વિદાઈ સમારોહ યોજાયો


SHARE









વાંકાનેરમાં શહેર પી.આઈ. સરવૈયાનો નિવૃત વિદાઈ સમારોહ યોજાયો

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરમાં થોડા સમય પહેલા જ નિમાયેલા શહેર પી.આઈ. વય મર્યાદા સબબ નિવૃત થતાં શહેર પોલીસ મથક ખાતે નિવૃત્ત વિદાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

વાંકાનેર શહેર પી.આઈ. બી. જી. સરવૈયા વય મર્યાદા સબબ નિવૃત્ત થતાં યોજાયેલ આ કાર્યક્રમમાં વાંકાનેર રાજવી મહારાણા કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય જાવેદભાઈ પીરઝાદા, વાંકાનેર ક્ષત્રિય સમાજનાં અગ્રણી વજુભા ઝાલા, અમિતસિંહ રાણા, રાજેન્દ્રસિંહ ઝાલા (એડવોકેટ), નગર પાલિકા કાઉન્સિલર જાકીરભાઈ બ્લોચ, સલીમભાઈ તથા પોલીસ પરિવાર, પત્રકારો - આમંત્રિતો દ્વારા  પી.આઈ. નું સન્માન કરવામાં આવ્યું હતું, મંચસ્થ અગ્રણીઓએ પોતાના વક્તવ્યમાં પી.આઈ.ની ફરજ દરમ્યાન કાર્યશૈલીને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી.






Latest News