મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે ભવ્ય કાર્યક્રમ દ્વારા ઉજવણી મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ ચતુર્થ સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ યોજાશે મુસ્કાન વેલફેર સોસાયટી-મોરબી દ્વારા ગુરૂપૂર્ણિમા નિમિતે અનોખો સેવાયજ્ઞ ટંકારાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરૂ ગૌરવ એવોર્ડથી સન્માનિત મોરબીના ચકચારી વ્યાજના ચક્રમાં ફસાયેલ યુવાનના આપઘાતના કેસમાં પકડાયેલ આરોપીઓનો જામીન ઉપર છુટકારો મોરબી : ઈન્દિરાનગરની વિપુલનગર સોસાયટીઓમાં વરસાદી પાણીના નીકાલ માટે ૨૪ કલાકનું અલ્ટીમેટમ મોરબી જિલ્લામાંથી વધુ એક કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઈમને સોંપાઈ, આરોપીઓને પકડવામાં પોલીસ ઊણી ઉતરી ?: લોકોનો વેધક સવાલ મોરબીના મકનસર ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી : દાતાશ્રી દ્વારા વવાણીયા કન્યા શાળા તથા તાલુકા શાળામાં બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરાઇ


SHARE

















મોરબી : દાતા દ્વારા વવાણીયા કન્યા શાળા તથા તાલુકા શાળામાં બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરાઇ

માળિયા મિયાણા તાલુકાના વવાણીયા ગામના મૂળ વતની એવા દાતાશ્રી એન.ડી.મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પોતાની જન્મભૂમિનું ઋણ ચૂકવવા દર વર્ષની દાનપુણ્યની પ્રણાલિકા જાળવી રાખી આ વર્ષે  પણ શ્રી વવાણીયા ગામની કન્યા શાળા તથા તાલુકા પ્રાથમિક શાળામાં ધોરણ બાલ વાટિકાથી ધો.૮ માં અભ્યાસ કરતા આશરે ૫૫૦ જેટલા વિદ્યાર્થી ભાઈ- બહેનોને ખુબ સારી ક્વોલિટી વાળા અર્ધો ડઝન ફૂલસ્કેપ ચોપડા તથા નોટબુક દરેક વિદ્યાર્થીને વ્યક્તિગત ફ્રી વિતરણ કરી ઉત્કૃષ્ટ સેવા પૂરી પાડી હતી.આ તકે કન્યા શાળા તથા તાલુકા શાળાના સારસ્વત વૃંદ એવા શિક્ષક ગણ તથા બાળકોના વાલીઓ દ્વારા એન.ડી.મહેતા ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર દિલીપભાઈ મહેતાની સેવાને બિરદાવીને તેમનો હ્યદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.તેમ શ્રી વવાણીયા તાલુકા શાળાના આચાર્ય હિતેશ ઝાલરિયાએ યાદીમાં જણાવેલ છે.






Latest News