મોરબીના તળાવીયા (શનાળા) ગામના તળાવમાં ડુબી જતા યુવાનનું મોત: લાશ મળી મોરબીની આયુષ હોસ્પિટલમાં વધુ એક જટિલ ઓપરેશન પાર પાડતા ડો.સત્યજીતસિંહ જાડેજા મોરબીના લાલપર પાસે ડમ્પર ચાલકે ટક્કર મારતા કારમાં નુકશાન: ગુનો નોંધાયો વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં પાવડરના ઢગલાની કુંડીમાં પડી જતાં શ્વાસ રૂંધઇ જવાથી 4 વર્ષના બાળકનું મોત મોરબીમાં રિક્ષામાં બેઠેલા વૃદ્ધની નજર ચૂકવીને રોકડા 18 હજારની ચોરી હળવદના ચરાડવા ગામે કામ ધંધો ન કરતાં દીકરા સાથે ઝઘડો થતાં પિતાએ જ ગળાટૂંપો આપીને કરી નાખી હત્યા મોરબીના ખેવારીયા ગામે વાડીની ઓરડીમાં જુગારની રેડ પડતાં નાસભાગ: 2 શખ્સ પકડાયા, 4 નાસી ગયા મોરબી શહેર અને તાલુકામાં દારૂની ત્રણ રેડ: 10 બોટલ સાથે 3 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના વિનોદભાઈ ધામેચાનું બેભાન થયા બાદ સારવારમાં રાજકોટ ખાતે મોત


SHARE

















વાંકાનેરના વિનોદભાઈ ધામેચાનું બેભાન થયા બાદ સારવારમાં રાજકોટ ખાતે મોત

વાંકાનેરના વિનોદભાઈ ધામેચાનું બેભાન થયા બાદ સારવારમાં રાજકોટ ખાતે મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગત મુજબ, વિનોદભાઈ ધનજીભાઈ ધામેચા (ઉંમર વર્ષ 54, રહે. જીનપરા શેરી નંબર 10, વાંકાનેર) ગત રાત્રે 12:30 વાગ્યે પોતાના ઘરે બીમારી સબબ બેભાન થઈ જતા પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હત્તમ અહીં ઇમરજન્સી વોર્ડમાં ડો. કૃપાલી કોટડીયાએ તેમને જોઈ તપાસી સારવાર દરમ્યાન મૃત જાહેર કરતા પરિવારમાં શોક છવાયો હતો. પરિવારજનોએ જણાવ્યું કે, વિનોદભાઈને સંતાનમાં 3 દીકરી છે. તે દરજીકામ કરતા. પોતે 3 ભાઈ અને 3 બહેનમાં નાના હતા. ઘણા સમયથી તેઓને ડાયાબિટીસ અને ટીબીની બીમારી હતી.




Latest News