મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે ભવ્ય કાર્યક્રમ દ્વારા ઉજવણી મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ ચતુર્થ સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ યોજાશે મુસ્કાન વેલફેર સોસાયટી-મોરબી દ્વારા ગુરૂપૂર્ણિમા નિમિતે અનોખો સેવાયજ્ઞ ટંકારાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરૂ ગૌરવ એવોર્ડથી સન્માનિત મોરબીના ચકચારી વ્યાજના ચક્રમાં ફસાયેલ યુવાનના આપઘાતના કેસમાં પકડાયેલ આરોપીઓનો જામીન ઉપર છુટકારો મોરબી : ઈન્દિરાનગરની વિપુલનગર સોસાયટીઓમાં વરસાદી પાણીના નીકાલ માટે ૨૪ કલાકનું અલ્ટીમેટમ મોરબી જિલ્લામાંથી વધુ એક કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઈમને સોંપાઈ, આરોપીઓને પકડવામાં પોલીસ ઊણી ઉતરી ?: લોકોનો વેધક સવાલ મોરબીના મકનસર ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના વિનોદભાઈ ધામેચાનું બેભાન થયા બાદ સારવારમાં રાજકોટ ખાતે મોત


SHARE

















વાંકાનેરના વિનોદભાઈ ધામેચાનું બેભાન થયા બાદ સારવારમાં રાજકોટ ખાતે મોત

વાંકાનેરના વિનોદભાઈ ધામેચાનું બેભાન થયા બાદ સારવારમાં રાજકોટ ખાતે મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગત મુજબ, વિનોદભાઈ ધનજીભાઈ ધામેચા (ઉંમર વર્ષ 54, રહે. જીનપરા શેરી નંબર 10, વાંકાનેર) ગત રાત્રે 12:30 વાગ્યે પોતાના ઘરે બીમારી સબબ બેભાન થઈ જતા પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હત્તમ અહીં ઇમરજન્સી વોર્ડમાં ડો. કૃપાલી કોટડીયાએ તેમને જોઈ તપાસી સારવાર દરમ્યાન મૃત જાહેર કરતા પરિવારમાં શોક છવાયો હતો. પરિવારજનોએ જણાવ્યું કે, વિનોદભાઈને સંતાનમાં 3 દીકરી છે. તે દરજીકામ કરતા. પોતે 3 ભાઈ અને 3 બહેનમાં નાના હતા. ઘણા સમયથી તેઓને ડાયાબિટીસ અને ટીબીની બીમારી હતી.






Latest News