મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન
Breaking news
Morbi Today

મોરબી વિહિપ માતૃશક્તિ દ્વારા ૧૦૦ કિલોનુ કીડિયારું પૂરવામાં આવ્યું


SHARE







મોરબી વિહિપ માતૃશક્તિ દ્વારા ૧૦૦ કિલોનુ કીડિયારું પૂરવામાં આવ્યું

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ દ્વારા ૧૦૦ કિલોનુ કીડિયારું પૂરવામાં આવ્યું હતું અને સ્મશાન (મુક્તિધામ)એ જઈને કે જ્યાં મનુષ્યને દરેક સમસ્યા લડવા માટેની શક્તિ પૂરી પાડે છે મનુષ્ય જીવનનું મહત્વ કર્મ તેમજ જીવનનો મર્મ સમજાવતો સંદેશ આપ્યો છે તેમજ મચ્છુ માતાનાં સાનિધ્યમાં સ્ત્રીઓ પોતાના જીવનને મર્મને સમજી યોગ્ય દિશામાં પોતાની શક્તિ લગાવે એવો સંદેશ આપ્યો હતો તેમજ લિલાપર રોડ ઉપર આવેલ પાંજરાપોળમા ગાયોને લાડવા ખવડાવી ગૌ, મચ્છુ સરિતા, માતૃભૂમિ અને સ્ત્રી, આપણી ધરોહર છે આપણી સંસ્કૃતિ આપણી ધરોહર મૂલ્યોએ વારસાઈ સંપતિ છે એનું રક્ષણ આપણું કર્તવ્ય છે.






Latest News