મોરબીમાં બોગસ ડૉક્યુમેન્ટ આધારે સીમકાર્ડ વેચવાના ગુનામાં પકડાયેલ ૫ આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી મહાપાલિકામાંથી વિવિધ દાખલા કઢાવવા માટે ઝોન વાઈઝ કામગીરી શરૂ કરવા કોંગ્રેસની માંગ રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીના અધ્યક્ષ સ્થાને મોરબીમાં સિરામિક સહિતના એસો.ના આગેવાનોની બેઠક મળી મોરબીના નમો વનની વન-પર્યાવરણ મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ મુલાકાત લીધી કાર્બન ઉત્સર્જન સામે મોરબીમાં ઉદ્યોગો મોટા પાયે વૃક્ષારોપણ કરે, પ્રશ્નોનો માત્ર નિકાલ નહીં પણ ઉકેલ લાવવા રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીની અધિકારીઓને ટકોર મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ગૌરક્ષકોએ કતલખાને જતાં 21 અબોલજીવને બચાવ્યા


SHARE











મોરબીના ગૌરક્ષકોએ કતલખાને જતાં 21 અબોલજીવને બચાવ્યા

મોરબી ગૌરક્ષક  વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા હિન્દુ સમાજનો  પવિત્ર મહિનો એટલે કે  શ્રાવણ માસના દિવસે બાતમી મળેલ હતી કે કચ્છ બાજુથી 2 બોલેરો પીકપ ગાડીમાં પાડા જીવોને ભરીને કતલ ખાને લઇ જતા હોવાની હકીકત આધારે વોચ રાખી હતી તેવામાં કચ્છ બાજુથી બોલેરો ગાડી નંબર GJ 12 CT  0062 અને GJ 12 BZ 4341 ને રોકવામાં આવી હતી અને તેને ચેક કરી હતી ત્યારે તેમાંથી 21 અબોલજીવ મળી આવ્યા હતા જેને બચાવ્યા હતા અને પાસ પરપીન્ટ વગર કચ્છ કનૈયામાંથી અબોલ જીવને વાહનમાં ભરીને કતલ કરવા લઈ જતાં હતા તેવું સામે આવ્યું હતું જેથી જોડીયા  પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે અને અબોલજીવને રાજકોટ પાંજરાપોળમાં મૂકવામાં આવેલ છે






Latest News