ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિર ખાતે રાહત દરે મીઠાઇ વિતરણ શરૂ


SHARE







મોરબી જલારામ મંદિર ખાતે રાહત દરે મીઠાઇ વિતરણ શરૂ

મોરબી જલારામ મંદિર ખાતે સર્વજ્ઞાતિય રાહતદરે શુદ્ધ ઘીમાંથી બનેલ સૂકામેવાથી ભરપુર અડદિયા, બદામપાક, ગુંદપાકનું વિતરણ ચાલુ કરવામાં આવેલ છે.

દરવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા શુદ્ધ અમુલ ઘીમાંથી બનેલ સૂકામેવાથી ભરપુર અડદિયા, બદામપાક તથા ગુંદપાકનુ સર્વજ્ઞાતિય રાહતદરે વિતરણ ચાલુ કરવામાં આવેલ છે.અડદિયા, બદામપાક, ગુંદપાક મેળવવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યકતા નથી. અડદીયા, બદામપાક તથા ગુંદપાક વિતરણ સમગ્ર શિયાળાની મોસમ દરમિયાન કરવામા આવશે.દરરોજ તાજા અડદીયાનું રૂા.૩૦૦ ના કિલોદીઠના ભાવે, બદામપાક રૂા.૨૨૦ ના અડધો કિલો લેખે તેમજ રૂા.૧૮૦ નો અડધો કિલો લેખે ગુંદપાકનું વિતરણ કરવામા આવશે. શુદ્ધ ઘીમાંથી બનેલ સુકામેવાથી ભરપુર અડદિયા મેળવવા શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યા પુરી રોડ, મોરબી ખાતે સંપર્ક કરવો તેમ નિર્મિત કક્કડ (પ્રમુખ શ્રી જલારામ સેવા મંડળ) એ યાદીમાં જણાવેલ છે.






Latest News