મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
Breaking news
Morbi Today

મોરબીના ઘુટુ ગામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિતે પથ સંચલન સહિતના કાર્યક્રમ યોજાયા


SHARE









મોરબીના ઘુટુ ગામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિતે પથ સંચલન સહિતના કાર્યક્રમ યોજાયા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થવા નિમિતે સંઘ શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે જેમાં વિજયાદશમી નિમિતે મોરબી તાલુકાનો વિજયાદશમીનો ઉત્સવ ઘુટુ ગામે યોજવામાં આવ્યો હતો જેમાં મોરબી તાલુકાના પીપળી ગામે આવેલ હરિહર આશ્રમના મહંત શરદ મુનિના આશીર્વચન મળ્યા હતા સાથે સાથે સંઘના 3 એકમ મોરબી તાલુકો, માળીયા તાલુકો, મોરબી નગરના પ્રચારક  ભરતભાઇ રબારીનું બૌદ્ધિક હતું. આ તકે મોરબી તાલુકાના કાર્યવાહ અશોકભાઈ કાસુન્દ્રા ઉપસ્થિત હતા. અને પૂર્ણ ગણવેશમાં તરૂણ બાલ મળીને કુલ 93 લોકોએ ઘોષ સાથે ઘુટુ ગામમાં સંચલન કાઢ્યું હતું આ કાર્યક્રમમાં અન્ય પ્રત્યાક્ષિતમાં દંડયોગ અને નિયુદ્ધનું પણ પ્રત્યાક્ષિત રહ્યું હતું વધુ વાત કરતા બૌદ્ધિકમાં સંઘની 100 વર્ષની ગાથા અને એમાં આવેલ પડકારો અને પડકારોનો સામનો કેમ કરવો અને હવેના સમયમાં સંઘ કાર્ય કેમ કરવુંએ વિષય પર બૌદ્ધિક રહ્યું હતુ.






Latest News