મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીના ઘુટુ ગામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિતે પથ સંચલન સહિતના કાર્યક્રમ યોજાયા


SHARE













મોરબીના ઘુટુ ગામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિતે પથ સંચલન સહિતના કાર્યક્રમ યોજાયા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થવા નિમિતે સંઘ શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે જેમાં વિજયાદશમી નિમિતે મોરબી તાલુકાનો વિજયાદશમીનો ઉત્સવ ઘુટુ ગામે યોજવામાં આવ્યો હતો જેમાં મોરબી તાલુકાના પીપળી ગામે આવેલ હરિહર આશ્રમના મહંત શરદ મુનિના આશીર્વચન મળ્યા હતા સાથે સાથે સંઘના 3 એકમ મોરબી તાલુકો, માળીયા તાલુકો, મોરબી નગરના પ્રચારક  ભરતભાઇ રબારીનું બૌદ્ધિક હતું. આ તકે મોરબી તાલુકાના કાર્યવાહ અશોકભાઈ કાસુન્દ્રા ઉપસ્થિત હતા. અને પૂર્ણ ગણવેશમાં તરૂણ બાલ મળીને કુલ 93 લોકોએ ઘોષ સાથે ઘુટુ ગામમાં સંચલન કાઢ્યું હતું આ કાર્યક્રમમાં અન્ય પ્રત્યાક્ષિતમાં દંડયોગ અને નિયુદ્ધનું પણ પ્રત્યાક્ષિત રહ્યું હતું વધુ વાત કરતા બૌદ્ધિકમાં સંઘની 100 વર્ષની ગાથા અને એમાં આવેલ પડકારો અને પડકારોનો સામનો કેમ કરવો અને હવેના સમયમાં સંઘ કાર્ય કેમ કરવુંએ વિષય પર બૌદ્ધિક રહ્યું હતુ.






Latest News