મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમે કાશી વિશ્વનાથ મહાદેવની આરતી યોજાઇ


SHARE









મોરબીના રામધન આશ્રમે કાશી વિશ્વનાથ મહાદેવની આરતી યોજાઇ

દેશના વડાપ્રધાન મોદીના હસ્તે કાશી કોરીડોરનુ ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યુ છે.તે નિમિતે મોરબીના રામધન આશ્રમે કાશી વિશ્વનાથ મહાદેવની આરતી યોજાઇ હતી.

કાશી કોરીડોરના ઉદ્ઘાટન પ્રસંગે મોક્ષનગરી ગણાતી કાશીનગરીમાં વડાપ્રધાનની હાજરીમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે મોરબીના રામધન આશ્રમ ખાતે ભગવાન કાશી વિશ્વનાથ મહાદેવની મહાઆરતી યોજવામાં આવી હતી.કાશી કોરીડોરના ઉદ્ઘાટન પ્રસંગે કાશીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો છે જેમાં નામી સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મોરબીના રામધન આશ્રમ ખાતે પણ કાશી વિશ્વનાથ મહાદેવની આરતી અને મહાપૂજા કરવામાં આવી હતી મહંત ભાવેશ્વરી માઁ અને શ્રધ્ધાઓએ આરતી અને મહાપૂજાનો લાભ લીધો હતો તેમ આશ્રમના મુકેશ ભગતે યાદીમાં જણાવેલ છે.






Latest News