મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમે કાશી વિશ્વનાથ મહાદેવની આરતી યોજાઇ


SHARE













મોરબીના રામધન આશ્રમે કાશી વિશ્વનાથ મહાદેવની આરતી યોજાઇ

દેશના વડાપ્રધાન મોદીના હસ્તે કાશી કોરીડોરનુ ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યુ છે.તે નિમિતે મોરબીના રામધન આશ્રમે કાશી વિશ્વનાથ મહાદેવની આરતી યોજાઇ હતી.

કાશી કોરીડોરના ઉદ્ઘાટન પ્રસંગે મોક્ષનગરી ગણાતી કાશીનગરીમાં વડાપ્રધાનની હાજરીમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે મોરબીના રામધન આશ્રમ ખાતે ભગવાન કાશી વિશ્વનાથ મહાદેવની મહાઆરતી યોજવામાં આવી હતી.કાશી કોરીડોરના ઉદ્ઘાટન પ્રસંગે કાશીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો છે જેમાં નામી સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મોરબીના રામધન આશ્રમ ખાતે પણ કાશી વિશ્વનાથ મહાદેવની આરતી અને મહાપૂજા કરવામાં આવી હતી મહંત ભાવેશ્વરી માઁ અને શ્રધ્ધાઓએ આરતી અને મહાપૂજાનો લાભ લીધો હતો તેમ આશ્રમના મુકેશ ભગતે યાદીમાં જણાવેલ છે.






Latest News