તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

​​​​​​​મોરબીમાં પરહિત કર્મ ગ્રુપ દ્વારા ઝૂલતા પુલના દિવંગતોને અનોખી શ્રદ્ધાંજલિ


SHARE











મોરબીમાં પરહિત કર્મ ગ્રુપ દ્વારા ઝૂલતા પુલના દિવંગતોને અનોખી શ્રદ્ધાંજલિ

મોરબીમાં ઝૂલતા પુલ તૂટી પડ્યો હતો તે દુર્ઘટનામાં જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેઓના આત્માઓની શાંતિ અને સદગતિ માટે પરહિત કર્મ ગ્રુપના સભ્યો દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ૧૩૬ નાળિયેરનું કીડીયારું પૂરીને પરંપરાગત ધાર્મિક વિધિ અને જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તે ઉપરાંત, દિવંગત આત્માઓને યાદ કરીને, અલગ-અલગ એરિયામાં ફેક્ટરી વિસ્તારમાં નાના બાળકોને કાળાતલના કચરિયા આપવામાં આવ્યું હતું.






Latest News