મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વ. જયેન્દ્રભાઈ નિરંજનીની સ્મૃતિમાં ડો. હસ્તીબેન મહેતાના 195 મો કેમ્પ યોજાયો


SHARE













મોરબીમાં સ્વ. જયેન્દ્રભાઈ નિરંજનીની સ્મૃતિમાં ડો. હસ્તીબેન મહેતાના 195 મો કેમ્પ યોજાયો

મોરબીમાં ડો હસ્તીબેન મહેતાના  195 માં કેમ્પનું ગઇકાલે સ્વ. જયેન્દ્રભાઈ છગનભાઇ નિરંજનીની ૩૮ મી પુણ્યતિથિ દમયંતીબેન જયેન્દ્રભાઈ  નિરંજની દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને વિનોદભાઈ પરમારના નિવાસસ્થાને સો ઓરડી વિસ્તારમાં માળિયા- વનાળિયા મેઇન રોડ મોરબી-૨ ખાતે આ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ ડો હસ્તીબેન મહેતા દ્વારા દર્દીનું વજન કરી, ત્રણ દિવસની સારવાર માટે દવા આપવામાં આવી હતી અને ફ્રી બ્લડ સુગર અને બીપી ચેક કરી આપ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા શ્રીમતી મનિષા તથા સિદ્ધાર્થ નિરંજની, વિનોદભાઈ પરમાર અને તેમના સમગ્ર પરિવારે જહેમત ઉઠાવી હતી અને આ કેમ્પમાં સહાયક તરીકે રશ્મિભાઈ દેસાઈ, કેતનભાઈ મહેતા, બિંદુબેન દવે, સુદીપ વોરાએ સેવા આપેલ હતી.






Latest News