તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વ. જયેન્દ્રભાઈ નિરંજનીની સ્મૃતિમાં ડો. હસ્તીબેન મહેતાના 195 મો કેમ્પ યોજાયો


SHARE











મોરબીમાં સ્વ. જયેન્દ્રભાઈ નિરંજનીની સ્મૃતિમાં ડો. હસ્તીબેન મહેતાના 195 મો કેમ્પ યોજાયો

મોરબીમાં ડો હસ્તીબેન મહેતાના  195 માં કેમ્પનું ગઇકાલે સ્વ. જયેન્દ્રભાઈ છગનભાઇ નિરંજનીની ૩૮ મી પુણ્યતિથિ દમયંતીબેન જયેન્દ્રભાઈ  નિરંજની દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને વિનોદભાઈ પરમારના નિવાસસ્થાને સો ઓરડી વિસ્તારમાં માળિયા- વનાળિયા મેઇન રોડ મોરબી-૨ ખાતે આ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ ડો હસ્તીબેન મહેતા દ્વારા દર્દીનું વજન કરી, ત્રણ દિવસની સારવાર માટે દવા આપવામાં આવી હતી અને ફ્રી બ્લડ સુગર અને બીપી ચેક કરી આપ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા શ્રીમતી મનિષા તથા સિદ્ધાર્થ નિરંજની, વિનોદભાઈ પરમાર અને તેમના સમગ્ર પરિવારે જહેમત ઉઠાવી હતી અને આ કેમ્પમાં સહાયક તરીકે રશ્મિભાઈ દેસાઈ, કેતનભાઈ મહેતા, બિંદુબેન દવે, સુદીપ વોરાએ સેવા આપેલ હતી.






Latest News