મોરબીના પંચમુખી હનુમાન મંદિર ખાતે રવિવારે સુંદરકાંડના પાઠનું આયોજન હળવદ તાલુકામાંથી લોખંડના સળિયાની ચોરીનું કૌભાંડ: ૧૮૩૫ કિલો લોખંડ બિન વારસી મળ્યું !, ૯૧,૭૫૦ નો મુદામાલ કબ્જે મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા ૫૯૮ બાળકોને સુવર્ણ પ્રાશનના ટીપા પિવડાવવામાં આવ્યા વાંકાનેરમાં ફટાકડા ફોડવાની ના પડતાં પરિવારના લોકોને ધોકા-પાઇપથી માર મારવાના બનાવમાં 6 શખ્સો સામે ગુનો નોંધાયો વાંકાનેરના માટેલ રોડે કારખાનાના ક્વાર્ટરમાં ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત વાંકાનેરમાં ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા આધેડ અને તેના દીકરા-દીકરીને બે મહિલા સહિત 6 લોકોએ મારમાર્યો: રાજપર ગામ પાસેથી બાઇકની ચોરી મોરબીના રેલ્વે સ્ટેશન નજીકથી અજાણ્યો યુવાન મૃત હાલતમાં મળ્યો: ઓળખ મેળવવા તજવીજ મોરબીના આમરણ નજીક છકડો રિક્ષાના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના પંચમુખી હનુમાન મંદિર ખાતે રવિવારે સુંદરકાંડના પાઠનું આયોજન


SHARE



























મોરબીના પંચમુખી હનુમાન મંદિર ખાતે રવિવારે સુંદરકાંડના પાઠનું આયોજન

મોરબીના સામાકાંઠે ઉમા વિદ્યા સંકુલની સામે આવેલ પંચમુખી હનુમાન મંદિર સત્સંગ હોલ ખાતે આગામી તા. 16 ને રવિવારના સાંજે 8:30 કલાકે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવેલું છે મોરબીના સામાકાંઠે શ્રી કેસરી નંદન મિત્ર મંડળ દ્વારા આયોજિત આ સુંદરકાંડ ખાતે ગુરુ અશ્વિનકુમાર પાઠક હાજર રહેશે અને સુંદરકાંડના પાઠનું પઠન થશે ઉલેખનીય છે કે, સુંદરકાંડના પાઠનું અશ્વિનકુમાર પાઠક દ્વારા છેલ્લા 9,460 દિવસથી સતત પઠન કરવામાં આવે છે. મોરબીમાં સામાકાંઠે પંચમુખી હનુમાન મંદિર ખાતે યોજાનાર આ સુંદરકાંડના પાઠમાં જોડાવા માટે સર્વે હનુમાન ભક્તોને શ્રી કેસરીનંદન મિત્ર મંડળ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.


















Latest News