ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેર શહેર યુવા અને તાલુકા લઘુમતી મોરચાના હોદેદારોની વરણી કરાઇ


SHARE







વાંકાનેર શહેર યુવા અને તાલુકા લઘુમતી મોરચાના હોદેદારોની વરણી કરાઇ

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, મોરબી જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, ભાનુભાઈ મેતા તેમજ જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર વિમર્શ એવં પરામર્શ કરીને વાંકાનેર શહેર યુવા મોરચાની ટીમને જાહેર કરવામાં આવેલ છે

વાંકાનેર શહેર યુવા મોરચોના પ્રમુખ તરીકે ઝાલા જયેન્દ્રસિંહ મઘુભા, મહામંત્રી પાટડીયા નિતેશભાઈ સવજીભાઈ, ઉપપ્રમુખ મહાલીયા મનિષભાઈ દિલીપભાઈઉપપ્રમુખ ઝાલા રૂષિરાજસિંહ પ્રદ્યુમનસિંહ, મંત્રી સુરેલા નિતીનભાઈ રાજેશભાઈ, મંત્રી હણ વિજયભાઈ રમેશભાઈ, મંત્રી મોરણીયા પિયુષભાઈ પ્રવિણભાઈ, મંત્રી બગ્ગા દિપસિંહ જસ્વીરસિંહ, કોષાધ્યક્ષ ગોસ્વામી ધર્મેશગીરી વિરેન્દ્રપરીની વરણી કરવામાં આવી છે આવી જ રીતે વાંકાનેર તાલુકા લઘુમતી મોરચોના પ્રમુખ તરીકે દેકાવાડીયા ગ્યાસુદીન હબીબભાઈ, મહામંત્રી કડીવાર ફારૂકભાઈ અબ્દુલભાઈ, ઉપપ્રમુખ બાદી ગુલાબમોયુદિન અલાવદીભાઈ, ઉપપ્રમુખ વકાલીયા નજરૂદીન અમીભાઈ, મંત્રી શેરસિયા ગુલાબમોયુદિન ફતેભાઈ, મંત્રી શેરસિયા મોહમદરઝા અલાવદીભાઈ, મંત્રી ખોરજીયા યુનુશભાઈ મિમંજી, મંત્રી માથકીયા અહેમદરઝા હુશેનભાઈ, કોષાધ્યક્ષ ખોરજીયા માહમદભાઈ હસનભાઈની વરણી કરવામાં આવેલ છે અને વાંકાનેર શહેર આઈ.ટી. ટીમના ઈન્ચાર્જ તરીકે અશ્વિનભાઈ અશોકભાઈ અગ્રાવત, સહ ઇન્ચાર્જ તરીકે જાનકીદાસભાઈ મુળદાસભાઈ સાધુ, એસ.એમ. ટીમના ઈન્ચાર્જ તરીકે હિમાંશુભાઈ મોહનભાઈ ગેડીયા અને સહ ઇન્ચાર્જ નવદિપભાઈ રમણીકલાલ ભટ્ટીને લેવામાં આવેલ છે






Latest News