મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન


SHARE







મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન

મોરબી જીલ્લાના મોરબી, હળવદ, વાંકાનેર, ટંકારા અને માળીયાના બ્રહ્મબંધુઓ માટે ડો.લહેરૂ લેબોરેટરીના સૌજન્યથી તા.૧-૨-૨૬ ના રવિવારે સાંજે ૫ કલાકે મોરબી પરશુરામ ધામ ખાતે ઉમર વર્ષ ૧૨ થી ૧૦૦ વર્ષ સુધીના માટે સામાન્ય જ્ઞાન કસોટી પરીક્ષા રાખેલ છે. તેમાં ૧ થી ૩ નંબર આવનારને પુરસ્કાર આપવામાં આવશે.કસોટીમાં ૨૫ પ્રશ્નો રહેશે તથા સમય મર્યાદા ૧૫ મીનીટની રહેશે.ભાગ લેવા માટે તા.૩૧-૧ સુધીમાં બી.કે.લહેરૂ (મો.૯૯૧૩૨ ૨૨૨૮૩), ભુપતભાઈ પંડયા (મો.૯૮૨૫૬ ૭૧૬૯૮) અથવા અજયભાઈ રાવલ (મો.૯૯૭૮૪ ૮૯૫૨૫) નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાયેલ છે






Latest News