તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં વિહિપ-બજરંગ દળ દ્વારા શૌર્ય સંચલન કરાયું


SHARE











મોરબીમાં વિહિપ-બજરંગ દળ દ્વારા શૌર્ય સંચલન કરાયું

મોરબીમાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શૌર્ય સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીના દરબાર ગઢ પાસે આવેલ રામ મહેલ મંદિર ખાતેથી આ સંચાલનનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને આ શૌર્ય સંચલન મોરબી શહેરના જાહરે માર્ગો પર થઈને વાંકાનેર દરવાજા પાસે આવેલ વિશ્વ હિંદુ પરિષદના કાર્યાલય ખાતે સંપન્ન કરવામાં આવ્યું હતું આ તકે વિહિપ કમલેશભાઈ બોરિચા સહિતના આગેવાનો અને હોદેદારો હાજર રહ્યા હતા

 






Latest News