મોરબી નજીકથી પાયલોટિંગ સાથે અબોલજીવને કતલખાને લઈ જવાનો મામલે: વધુ બે ની ધરપકડ મોરબીના મચ્છુ-2 ડેમ નજીક આવેલ પુલ ઉપરની નીચે ઝંપલાવીને યુવતીએ કર્યો આપઘાત મોરબી : વિન્ટેલ ફાઉન્ડેશનએ શિક્ષણ સહાય અર્થે શાળાને એક લાખનું અનુદાન અર્પણ કર્યું મોરબીમાં ઓમ વીવીઆઈએમ કોલેજમાં યુવતીઓ માટે જાગૃતિનો સેમીનાર યોજાયો મોરબીના પંચાસર વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનો આવશે કાયમી અંત મોરબીમાં ઘરવિહોણા લોકો માટે યુ.સી.ડી શાખા દ્વારા આશ્રયગૃહ માટે નાઈટ-ડ્રાઈવ યોજાઇ મોરબીમાં રિપેરિંગ માટે 33 દિવસથી બંધ રાખવામા આવેલ પાડાપુલ કામ પૂરું થઈ જતાં ટ્રાફિક માટે ખુલ્લો મૂકયો વાંકાનેર ખાતે ૨૦ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં વિહિપ-બજરંગ દળ દ્વારા શૌર્ય સંચલન કરાયું


SHARE













મોરબીમાં વિહિપ-બજરંગ દળ દ્વારા શૌર્ય સંચલન કરાયું

મોરબીમાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શૌર્ય સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીના દરબાર ગઢ પાસે આવેલ રામ મહેલ મંદિર ખાતેથી આ સંચાલનનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને આ શૌર્ય સંચલન મોરબી શહેરના જાહરે માર્ગો પર થઈને વાંકાનેર દરવાજા પાસે આવેલ વિશ્વ હિંદુ પરિષદના કાર્યાલય ખાતે સંપન્ન કરવામાં આવ્યું હતું આ તકે વિહિપ કમલેશભાઈ બોરિચા સહિતના આગેવાનો અને હોદેદારો હાજર રહ્યા હતા

 




Latest News