મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં વિહિપ-બજરંગ દળ દ્વારા શૌર્ય સંચલન કરાયું


SHARE











મોરબીમાં વિહિપ-બજરંગ દળ દ્વારા શૌર્ય સંચલન કરાયું

મોરબીમાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શૌર્ય સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીના દરબાર ગઢ પાસે આવેલ રામ મહેલ મંદિર ખાતેથી આ સંચાલનનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને આ શૌર્ય સંચલન મોરબી શહેરના જાહરે માર્ગો પર થઈને વાંકાનેર દરવાજા પાસે આવેલ વિશ્વ હિંદુ પરિષદના કાર્યાલય ખાતે સંપન્ન કરવામાં આવ્યું હતું આ તકે વિહિપ કમલેશભાઈ બોરિચા સહિતના આગેવાનો અને હોદેદારો હાજર રહ્યા હતા

 






Latest News