મોરબીમાં દલવાડી સર્કલ નજીક કેનાલની બાજુમાંથી 30 જેટલા ઝૂંપડાંના દબાણો સફાયો મોરબીના લીલાપર રોડ ઉપર બહુમાળીમાંથી પડતું મુકતા મહિલાનું મોત  મોરબીમાં રામાનંદી સાધુ સમાજની સામાન્ય સભા-ટ્રસ્ટની ચૂંટણી એપ્રિલ માહિનામાં યોજાશે યુધ્ધની ગંભીર અસર: વાંકાનેરના સરતાનપર ગામ પાસે સીરામીક કારખાનામાં મજૂરી કરતાં યુવાને રોજગારીના ટેન્શનમાં જીવન ટુકાવ્યું હળવદ: છોકરી સાથેના પ્રેમસબંધથી જાણ થઈ જતાં પિતાએ ઠપકો આપતા યુવાને કેનાલમાં ઝંપલાવ્યુ-મોત માળીયા (મી)ના હરીપરના રેલ્વે બ્રિજ ઉપર બંધ પડેલા ડમ્પરને પાછળથી રિવર્સમાં ધક્કો મારતા ડમ્પર વચ્ચે આવી જવાથી યુવાનનું મોત હળવદના કડીયાણા ગામે માથક ચોકડી પાસે જૂના ઝઘડાનું સમાધાન કરવા ભેગા થયેલા બંને પક્ષના લોકો વચ્ચે છરી, કુહાડી, ધોકા અને પાઇપથી મારામારી: હવે સામસામી ફરિયાદ અહીંયા કેમ ઉભો છો કહીને મોરબીના બેલા ગામ નજીક યુવાનને માર મારીને કર્યું અપહરણ: 37 હજારના મુદામાલની લૂંટ
Breaking news
Morbi Today

મોરબીમાં રામાનંદી સાધુ સમાજની સામાન્ય સભા-ટ્રસ્ટની ચૂંટણી એપ્રિલ માહિનામાં યોજાશે


SHARE













મોરબીમાં રામાનંદી સાધુ સમાજની સામાન્ય સભા-ટ્રસ્ટની ચૂંટણી એપ્રિલ માહિનામાં યોજાશે

મોરબી માળિયા (મી.) રામાનંદી સાધુ સમાજના સભાસદોની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી એપ્રિલ મહિનામાં આ સભા યોજાશે જેમાં નવા ટ્રસ્ટની ચૂંટણી માટેનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

મોરબી માળિયા (મી.) વિસ્તારના રામાનંદી સાધુ સમાજના સભાસદોની સામાન્ય સભા આગામી તા. ૫ એપ્રિલ ૨૦૨૬, રવિવારના રોજ સવારે ૯ વાગ્યે રામઘાટ સ્થિત રામાનંદ ભવન, મોરબી ખાતે યોજાનાર છે. આ સભામાં સમાજના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે તેમજ નવા ટ્રસ્ટની ચૂંટણી માટેનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ અંગે રામાનંદી સાધુ જ્ઞાતિ ટ્રસ્ટ તરફથી સમાજના તમામ સભાસદોને અનિવાર્ય રીતે સભામાં હાજર રહેવા વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત તા. ૧૫ માર્ચ ૨૦૨૬ના રોજ સાંજે ૪ વાગ્યે સમાજના જરૂરી મુદ્દાઓ અંગે વધુ ચર્ચા કરવા માટે અલગ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકમાં સમાજના તમામ ભાઈઓ અને બહેનોને હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.




Latest News