મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વકીલોનું કરાશે સન્માન
SHARE
મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વકીલોનું કરાશે સન્માન
મોરબી સમસ્ત જીલ્લા બ્રહ્મ સમાજ માટે ૭૫ વર્ષના વિધવા કે વિધુર અથવા તો જેમના લગ્ન જીવનને ૫૦ વર્ષ પૂર્ણ થયા છે તેવા વડીલોનું સન્માન કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી જીલ્લાના મોરબી, હળવદ, વાંકાનેર, ટંકાર અને માળીયાના તમામ બ્રહ્મ સમાજના બ્રહ્મ બુંધુ જે વિધવા કે વિધુર છે અને તેની ઉમર ૭૫ વર્ષ તા.૧-૪-૨૬ સુધીમાં થયેલ છે અને ૫૦ વર્ષનું લગ્નનુ જીવન પૂર્ણ થયેલ છે તેવા દંપતીના સન્માન માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે આધાર કાર્ડ સાથે સંસ્થાના પ્રમુખ બી.કે. લહેરૂ (૯૯૧૩૨ ૨૨૨૮૩), ડો. રાજુભાઈ ભટ્ટ (૭૬૦૦૦૦૬૭૨૦), ભુપતભાઈ પંડયા (૯૮૨૫૬૭૧૬૯૮), અજયભાઈ રાવલ (૯૯૭૮૪ ૮૯લ્પરપ), આર.કે. ભટ્ટ (૯૯૦૯૯ ૫૮૧૮૮), લહેરૂભાઈ વાંકાનેર (૯૪૨૮૨ ૮૧૧૧૭), ટંકારા (૯૯૦૯૯ ૧૬૦૩૮) અને એન.એન. ભટ્ટ (૯૮૨૫૭ ૫૬૦૩૯)નો સંપર્ક કરવા માટે ડો. બી.કે. લહેરૂએ જણાવ્યુ છે,