મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત
SHARE
મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત
મોરબી જિલ્લા લોક જનશક્તિ પાર્ટીના હોદેદારો જિલ્લા અધ્યક્ષ મલય દફતરી, ઉપાધ્યક્ષ સંજય શેઠ અને મહામંત્રી મનોજસિંહ જાડેજા દ્વારા PGVCL ને લગતા પ્રજાના પ્રશ્નોની રજુઆત અધિકારીને કરવામાં આવી હતી. ત્યારે અધિકારી પ્રશ્નો ઉકેલવા માટે પ્રયત્નો કરવામાં આવશે તેમ જણાવ્યુ હતું.