મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો


SHARE





વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો

વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં હરિહર ગૌશાળા આવેલી છે આ ગૌશાળમાં દીપડાએ ધામા નાખ્યા હતા અને ત્યાં એક વાછરડીનું મારણ કર્યું હતું જેથી કરીને બનાવની ફોરેસ્ટ વિભાગના અધિકારીને જાણ કરવામાં આવતા ફોરેસ્ટ વિભાગના અધિકારી ત્યાં દોડી આવ્યા હતા અને દીપડાને પકડવા માટે ત્યાં પાંજરું પણ મૂકવામાં આવ્યું છે.

વાંકાનેર તાલુકામાં આવેલ ગઢિયા ડુંગર વિસ્તારમાં દીપડા આંટા ફેરા કરતાં હોય છે તેવામાં એક દીપડાએ હરિહર ગૌશાળામાં ઘુસી ગયો હતો અને ત્યાં દીપડાએ વાછરડીનું મરણ કર્યું હતું જેથી કરીને ગૌશાળાના સંચાલક દ્વારા આ બનાવની ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી ત્યાર બાદ ફોરેસ્ટ વિભાગના અધિકારી ત્યાં દોડી આવ્યા હતા અને દીપડાને પકડવા માટેની કામગીરી શરુ કરવામાં આવી છે અને હાલમાં ફોરેસ્ટ વિભાગના મોનાલીબેન ક્ચોટે પાસેથી મળતી માહિતી મુજબ ગૌશાળામાં દીપડાએ મારણ કર્યું છે તે વાત ધ્યાન ઉપર આવેલ છે જેથી દીપડાને પકડવા માટે પાંજરું મૂકવામાં આવી રહ્યું છે અત્રે ઉલેખનીય છેકે, દીપડાએ વાછરડીનું મરણ કર્યું છે અને તે હાલમાં પકડાયેલ નથી જેથી આ ગૌશાળાની આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.




Latest News