મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

વાંકાનેર એસટી ડેપો ખાતે વૃક્ષારોપણ અને સફાઈ ઝુંબેશનો કાર્યક્રમ યોજાયો


SHARE





વાંકાનેર એસટી ડેપો ખાતે વૃક્ષારોપણ અને સફાઈ ઝુંબેશનો કાર્યક્રમ યોજાયો

સાપ્તાહિક સ્વછતા કાર્યક્રમ અંતર્ગત ગુજરાત સરકારના અભિગમ મુજબ રાજ્ય સરકાર કક્ષાએથી સ્વછતાને વધુ વેગ આપવાના હેતુથી સ્વછતા ઝુંબેશનો શુભારંભ કરવામાં આવેલ છે ત્યારે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ વોરા, મોરબી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ચેતનગીરી ગોસ્વામી, વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ડિરેક્ટર અશ્વિનભાઈ મેઘાણી, પાલિકા ચેરમેન જીગ્નેશભાઈ નાગરેચા, ચેરમેન બ્રિજરાજસિંહ ઝાલા, મનુભાઈ સારેસા સહિતનાઓની હાજરીમાં વાંકાનેર એસટી ડેપોના ડેપો મેનેજર અનિલભાઈ પઢારિયા તેમજ વાંકાનેર ડેપોના ટી.આઇ. રહીમભાઈ પરમાર અને એ.ટી.આઈ અનિલભાઈ ગઢીયા સહિતના સ્ટાફ દ્વારા વાંકાનેર ડેપો ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ સફાઈ કામદારો સાથે પુરી ટીમ દ્વારા સફાઇની કામગીરી કરાવી સ્વચ્છતા કાર્યક્રમની શરૂઆતમાં સફાઈ કરાવવામાં આવેલ હતી




Latest News