ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના અપહરણના ગુન્હાના આરોપી તથા ભોગ બનનારને જામનગર પોલીસે શોધી કાઢ્યા


SHARE













મોરબીના અપહરણના ગુન્હાના આરોપી તથા ભોગ બનનારને જામનગર પોલીસે શોધી કાઢ્યા

મોરબી પંથકમાં અપહરણના ગુન્હા શોધવા એસપી અને ડીવાયએસપીએ સુચના આપેલ હતી તે મુજબ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ કામ કરી રહી હતી અને આઇ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬તથા પોકસો એકટ કલમ ૧૮ મુજબનો ગુન્હો તા.૧/૧/૨૦૨૨ ના રોજ નોંધાયો હતો અને સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હોવાની  ભોગ બનેલ સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદીની દીકરીને જયદીપ ઉર્ફે અજય કિશોરભાઇ પ્રભુભાઇ સનુરા રહે. વીરવીદરકા વાળો તુલસીપાર્કશનાળા બાયપાસ રોડપાપાજી ફનવર્ડ પાછળઆનંદ સોસાયટી પાસેથી અપહરણ કરી લઇ ગયેલ હતો જેને શોધવા માટે કવાયત કરવામાં આવી રહી હતી તેવામાં આરોપી જયદીપ ઉર્ફે અજય કિશોભાઇ પ્રભુભાઇ સનુરા તથા ભોગબનનાર જામનગર હોવાનુ માહીતી મળતા જામનગર ખાતે તપાસ કરાવતા આરોપી તથા ભોગબનનાર મળી આવતા આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે આ કામગીરી પીઆઇ જે.એમ.આલરણજીતભાઇ બાવડાજનકભાઇ મારવણીયા, રસીકભાઇ કડીવારનંદરામભાઇ શીવરામભાઇ મેસવાણીયારમેશભાઇ કાનગડહસમુખભાઇ પરમારભરતભાઇ ગોરધનભાઇ તથા મહિલા કોન્સટેબલ પારમીતાબેનએ કરેલ છે






Latest News