મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીની મરછુ નદીમાંથી કરવામાં આવતી ખનીજ ચોરી રોકવા ચાર ગામના લોકોની માંગ


SHARE











મોરબીની મરછુ નદીમાંથી કરવામાં આવતી ખનીજ ચોરી રોકવા ચાર ગામના લોકોની માંગ

મોરબી તાલુકાના ગામ ગોર ખિજડીયા, વનાળીયા, માનસર અને નારણકા ગામ પાસેથી મરછુ નદી પસાર થાય છે અને આ નદીમાંથી રેતીની ચોરી કરવા માટે ખનીજ ચોરોના વાહનો સતત આ રોડ ઉપરથી નીકળતા હોય છે અને ઓવરલોડ માલ ભરીને નીકળતા ભારે વાહનોના લીધે ગામડાના રસ્તા તૂટી જાય છે તેમજ ઘણી વખત નાના મોટા અકસ્માતો પણ થાય છે જેથી કરીને આ ખનીજ ચોરી અટકાવવા માટે ખાણ ખનીજ શાખા વિભાગના જવાબદાર અધિકારીકલેકટર તથા એસપીને રૂબરૂ મુલાકાત કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને મચ્છુ નદીમાંથી કરવામાં આવતી ખનીજ ચોરી રોકવાનો ચારેય ગામના લોકોએ સંકલ્પ કર્યો છે






Latest News