મોરબીના શ્રી સ્થાનકવાસી જૈન સંઘમાં તપ તેજસ્વીની શ્રી વિજેતાજી આર્યાજીના અઠ્ઠમના વર્ષીતપ પ્રસંગે ત્રિવેણી મહોત્સવ મોરબી નવયુગ કોલેજનું ગૌરવ વધારતી જાનવી સિતાપરા માળીયા (મી)ના મોટા દહીસરા ગામે જુગારની રેડ પડતાં ભાગાભાગી: 6 શખ્સોની 1.13 લાખના મુદામાલ સાથે ધરપકડ, 3 ની શોધખોળ માળીયા(મી) ગ્રામ્ય-શહેરી વિસ્તારના વિવિધ સહાય યોજનાના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય વસ્તી ગણતરી અનિવાર્ય: મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલે સ્વ-ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી મોરબીના બહાદુરગઢ ગામે હાર્ટ એટેકથી આધેડનું મોત મોરબીમાં પતિ સાથે ઝગડો થતા એસીડ પી ગયેલા મહિલા સારવારમાં મોરબીના સામાકાંઠેથી બીમારી સબબ લાવવામાં આવેલા વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીની મરછુ નદીમાંથી કરવામાં આવતી ખનીજ ચોરી રોકવા ચાર ગામના લોકોની માંગ


SHARE











મોરબીની મરછુ નદીમાંથી કરવામાં આવતી ખનીજ ચોરી રોકવા ચાર ગામના લોકોની માંગ

મોરબી તાલુકાના ગામ ગોર ખિજડીયા, વનાળીયા, માનસર અને નારણકા ગામ પાસેથી મરછુ નદી પસાર થાય છે અને આ નદીમાંથી રેતીની ચોરી કરવા માટે ખનીજ ચોરોના વાહનો સતત આ રોડ ઉપરથી નીકળતા હોય છે અને ઓવરલોડ માલ ભરીને નીકળતા ભારે વાહનોના લીધે ગામડાના રસ્તા તૂટી જાય છે તેમજ ઘણી વખત નાના મોટા અકસ્માતો પણ થાય છે જેથી કરીને આ ખનીજ ચોરી અટકાવવા માટે ખાણ ખનીજ શાખા વિભાગના જવાબદાર અધિકારીકલેકટર તથા એસપીને રૂબરૂ મુલાકાત કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને મચ્છુ નદીમાંથી કરવામાં આવતી ખનીજ ચોરી રોકવાનો ચારેય ગામના લોકોએ સંકલ્પ કર્યો છે






Latest News