ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીની મરછુ નદીમાંથી કરવામાં આવતી ખનીજ ચોરી રોકવા ચાર ગામના લોકોની માંગ


SHARE













મોરબીની મરછુ નદીમાંથી કરવામાં આવતી ખનીજ ચોરી રોકવા ચાર ગામના લોકોની માંગ

મોરબી તાલુકાના ગામ ગોર ખિજડીયા, વનાળીયા, માનસર અને નારણકા ગામ પાસેથી મરછુ નદી પસાર થાય છે અને આ નદીમાંથી રેતીની ચોરી કરવા માટે ખનીજ ચોરોના વાહનો સતત આ રોડ ઉપરથી નીકળતા હોય છે અને ઓવરલોડ માલ ભરીને નીકળતા ભારે વાહનોના લીધે ગામડાના રસ્તા તૂટી જાય છે તેમજ ઘણી વખત નાના મોટા અકસ્માતો પણ થાય છે જેથી કરીને આ ખનીજ ચોરી અટકાવવા માટે ખાણ ખનીજ શાખા વિભાગના જવાબદાર અધિકારીકલેકટર તથા એસપીને રૂબરૂ મુલાકાત કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને મચ્છુ નદીમાંથી કરવામાં આવતી ખનીજ ચોરી રોકવાનો ચારેય ગામના લોકોએ સંકલ્પ કર્યો છે






Latest News