મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે શિવ મહિમ્ન પાઠ ; હોદ્દેદારોની વરણી કરાઈ


SHARE

















મોરબીના પરશુરામ ધામ ખાતે શિવ મહિમ્ન પાઠ ; હોદ્દેદારોની વરણી કરાઈ

મોરબી તાલુકા બ્રહ્મસમાજ દ્વારા અહિંના પરશુરામધામ ખાતે શિવ મહિમ્ન પાઠનું આયોજન કરવામાં આવ્યું હતુ.હળવદના સુવિખ્યાત ગ્રુપના સભ્યોની મધુરવાણીનો સૌ કોઈએ શિવ મહીમાનો લાભ લીધો હતો.સાથે સાથે મોરબી જીલ્લા બ્રહ્મસમાજ પ્રમુખ ભરતભાઈ ઓઝા અને મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ દ્વારા મોરબી તાલુકા બ્રહ્મસમાજની ટિમની વરણી પણ કરવામાં આવી હતી.જેમાં પ્રમુખ તરીકે કૌશિકભાઈ વ્યાસની અને મહામંત્રી તરીકે હરીશભાઈ પંડ્યાની તેમજ ઉપપ્રમુખ તરીકે હાર્દિકભાઈ વ્યાસ, યગ્નેશભાઈ ભટ્ટની, ખજાનચી તરીકે ભાવિનભાઈ પંડ્યાની, મંત્રી તરીકે મંથનભાઈ ત્રિવેદી અને જનાર્દનભાઈ દવેની તેમજ મીડિયા ઇન્ચાર્જ તરીકે હર્ષિલભાઈ પંડ્યાની વરણી કરવામાં આવી હતી.કાર્યક્રમમાં ભુપતભાઈ પંડ્યા, અનિલભાઈ મેહતા, નરેન્દ્રભાઈ મેહતા, નીરજભાઈ ભટ્ટ, એડ.જગદીશભાઈ ઓઝા, અમિતભાઈ ભટ્ટ, દુષ્યંતભાઈ ઠાકર,  રવિન્દ્રભાઈ ત્રિવેદી, બાબુભાઈ રાજગોર નલિનભાઈ ભટ્ટ તેમજ બોહળી સંખ્યામાં બ્રહ્મસમાજના આગેવાન ઉપસ્થિત રહયા હતા.




Latest News