ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે શિવ મહિમ્ન પાઠ ; હોદ્દેદારોની વરણી કરાઈ


SHARE













મોરબીના પરશુરામ ધામ ખાતે શિવ મહિમ્ન પાઠ ; હોદ્દેદારોની વરણી કરાઈ

મોરબી તાલુકા બ્રહ્મસમાજ દ્વારા અહિંના પરશુરામધામ ખાતે શિવ મહિમ્ન પાઠનું આયોજન કરવામાં આવ્યું હતુ.હળવદના સુવિખ્યાત ગ્રુપના સભ્યોની મધુરવાણીનો સૌ કોઈએ શિવ મહીમાનો લાભ લીધો હતો.સાથે સાથે મોરબી જીલ્લા બ્રહ્મસમાજ પ્રમુખ ભરતભાઈ ઓઝા અને મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ દ્વારા મોરબી તાલુકા બ્રહ્મસમાજની ટિમની વરણી પણ કરવામાં આવી હતી.જેમાં પ્રમુખ તરીકે કૌશિકભાઈ વ્યાસની અને મહામંત્રી તરીકે હરીશભાઈ પંડ્યાની તેમજ ઉપપ્રમુખ તરીકે હાર્દિકભાઈ વ્યાસ, યગ્નેશભાઈ ભટ્ટની, ખજાનચી તરીકે ભાવિનભાઈ પંડ્યાની, મંત્રી તરીકે મંથનભાઈ ત્રિવેદી અને જનાર્દનભાઈ દવેની તેમજ મીડિયા ઇન્ચાર્જ તરીકે હર્ષિલભાઈ પંડ્યાની વરણી કરવામાં આવી હતી.કાર્યક્રમમાં ભુપતભાઈ પંડ્યા, અનિલભાઈ મેહતા, નરેન્દ્રભાઈ મેહતા, નીરજભાઈ ભટ્ટ, એડ.જગદીશભાઈ ઓઝા, અમિતભાઈ ભટ્ટ, દુષ્યંતભાઈ ઠાકર,  રવિન્દ્રભાઈ ત્રિવેદી, બાબુભાઈ રાજગોર નલિનભાઈ ભટ્ટ તેમજ બોહળી સંખ્યામાં બ્રહ્મસમાજના આગેવાન ઉપસ્થિત રહયા હતા.






Latest News