ટંકારાના હીરાપર ગામ પાસે રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા બે મહિલા સહિત ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીના રંગપર પાસે બાઈક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત થયેલા બે પૈકી એક યુવાનનું મોત: એક સારવારમાં વાંકાનેરના મહિકા ગામે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ખાતે ડિઝીટલ એક્ષ રે કેમ્પ યોજાયો મોરબી નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર, ફૂલના નિશાન ઉપર 5 - સિંહના નિશાન ઉપર 1 ઉમેદવારનો વિજય ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે ભરવાડ વાસમાં આગ લગતા એક વાંછડીનું મોત: ત્રણ અબોલ જીવ સારવારમાં


SHARE













મોરબીના લાલપર પાસે ભરવાડ વાસમાં આગ લગતા એક વાંછડીનું મોત: ત્રણ અબોલ જીવ સારવારમાં

મોરબીના લાલપર ગામે પાસે આવેલ ભરવાડ વાસમાં ગઈકાલે અચાનક આગ લાગી હતી ત્યારે વાડામાં ગૌ વંશોને રાખવામા આવ્યા હતા તે પણ આગની ઝપેટમાં આવી ગયા હતા જેથી કરીને તાત્કાલિક ત્યાંથી નીકળતી ખીલખીલાટના સ્ટાફ દ્વારા ૧૯૬૨ ની ટીમને જાણ કરવામાં આવી હતી જેથી પશુહેલ્પલાઇન ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક સારવાર કરવામાં આવી હતી તેમાં ફરજ બજાવતા ડો. વિપુલભાઈ કાનાણી અને ડ્રાઈવર પ્રવિણસિંહ વાઘેલા દ્વારા કામગીરી કરવામાં આવી હતી અને આ આગ લાગવાના લીધે એક વાંછડીનું મોત થયું છે અને એક ગાય તેમજ બે વાંછડી આગની ઝપટે ચડી ગયા હતા જેથી કરીને તેની સારવાર ચાલી રહી છે






Latest News