માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે ભરવાડ વાસમાં આગ લગતા એક વાંછડીનું મોત: ત્રણ અબોલ જીવ સારવારમાં


SHARE

















મોરબીના લાલપર પાસે ભરવાડ વાસમાં આગ લગતા એક વાંછડીનું મોત: ત્રણ અબોલ જીવ સારવારમાં

મોરબીના લાલપર ગામે પાસે આવેલ ભરવાડ વાસમાં ગઈકાલે અચાનક આગ લાગી હતી ત્યારે વાડામાં ગૌ વંશોને રાખવામા આવ્યા હતા તે પણ આગની ઝપેટમાં આવી ગયા હતા જેથી કરીને તાત્કાલિક ત્યાંથી નીકળતી ખીલખીલાટના સ્ટાફ દ્વારા ૧૯૬૨ ની ટીમને જાણ કરવામાં આવી હતી જેથી પશુહેલ્પલાઇન ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક સારવાર કરવામાં આવી હતી તેમાં ફરજ બજાવતા ડો. વિપુલભાઈ કાનાણી અને ડ્રાઈવર પ્રવિણસિંહ વાઘેલા દ્વારા કામગીરી કરવામાં આવી હતી અને આ આગ લાગવાના લીધે એક વાંછડીનું મોત થયું છે અને એક ગાય તેમજ બે વાંછડી આગની ઝપટે ચડી ગયા હતા જેથી કરીને તેની સારવાર ચાલી રહી છે




Latest News