રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે ભરવાડ વાસમાં આગ લગતા એક વાંછડીનું મોત: ત્રણ અબોલ જીવ સારવારમાં


SHARE









મોરબીના લાલપર પાસે ભરવાડ વાસમાં આગ લગતા એક વાંછડીનું મોત: ત્રણ અબોલ જીવ સારવારમાં

મોરબીના લાલપર ગામે પાસે આવેલ ભરવાડ વાસમાં ગઈકાલે અચાનક આગ લાગી હતી ત્યારે વાડામાં ગૌ વંશોને રાખવામા આવ્યા હતા તે પણ આગની ઝપેટમાં આવી ગયા હતા જેથી કરીને તાત્કાલિક ત્યાંથી નીકળતી ખીલખીલાટના સ્ટાફ દ્વારા ૧૯૬૨ ની ટીમને જાણ કરવામાં આવી હતી જેથી પશુહેલ્પલાઇન ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક સારવાર કરવામાં આવી હતી તેમાં ફરજ બજાવતા ડો. વિપુલભાઈ કાનાણી અને ડ્રાઈવર પ્રવિણસિંહ વાઘેલા દ્વારા કામગીરી કરવામાં આવી હતી અને આ આગ લાગવાના લીધે એક વાંછડીનું મોત થયું છે અને એક ગાય તેમજ બે વાંછડી આગની ઝપટે ચડી ગયા હતા જેથી કરીને તેની સારવાર ચાલી રહી છે






Latest News