માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં બનનાર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે મંદિરનો પ્રથમ સ્તંભ મુકાયો


SHARE

















મોરબીમાં બનનાર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે મંદિરનો પ્રથમ સ્તંભ મુકાયો

મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા હાલમાં મંદિર બનાવવામાં આવી રહ્યું છે ત્યારે આ મંદિરનો પ્રથમ સ્તંભ આજે મૂકવામાં આવ્યો હતો ત્યારે સ્વામી અપૂર્વમુની સહિતના સંતો તેમજ મોરબી માળીયાના ધારાસભ્ય અને પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, કલેક્ટર જે.બી. પટેલ, મોરબી સિરામિક એસો.ના પ્રમુખ વિનોદભાઇ ભાડજા, માજી પ્રમુખ નિલેષભાઈ જેતપરિયા સહિતના આગેવાનો, સામાજિક અગ્રણીઑ સહિતના લોકો હાજર રહ્યા હતા




Latest News