માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

વાંકાનેર અમરસર ફાટક પાસે એક વર્ષ પૂર્વ પોલીસ વૅનની ઠોકરે ઘાવાયેલા આધેડનું મોત


SHARE

















વાંકાનેર અમરસર ફાટક પાસે એક વર્ષ પૂર્વ પોલીસ વૅનની ઠોકરે ઘાવાયેલા આધેડનું મોત

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર અમરસર ફાટક પાસે એક વર્ષ પૂર્વ પોલીસવૅનની ઠોકરે ધાવયેલા રાજકોટ શહેરના જામનગર રોડ ઉપર બજરંગ વાડી પાસે રાજીવનગરમાં રહેતા વલીમામદભાઈ ઇબ્રાહીમભાઇ બ્લોચ (૪૦) વાંકાનેર ફાટક પાસે પોલીસવેન અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા ગંભીર ઇજા થયા હતા ત્યારેથી તેઓ કોમા હોય એક વર્ષ બાદ દમ તોડતા મોત નિપજ્યું હતું

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વલીમામદભાઈ ઇબ્રાહીમભાઇ બ્લોચને વહેલી સવારે ચાર વાગ્યે બેભાન હાલતમાં ખસેડતા અહિં તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં માતમ છવાઇ ગયો હતો ગાંધીધામ પોલીસે મૃત્યુ દેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી વલીમામદભાઈ બ્લોચ ચાર ભાઇ અને એક બહેન નાના હતા સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે તેઓ આઉટ ફ્રુટની લારી કાઢતા ઉપરાંત રીક્ષા ચલાવતા હતા પરિવાર જનોના કહેવા મુજબ વાંકાનેર અમરસર ફાટક પાસે પોલીસવેન ઠોકર મારી હતી ત્યારથી વલીમામદભાઈ બ્લોચ પથારીવશ થઈ ગયા હતા તેનું મૃત્યુ નિપજતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે




Latest News