માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી એલ.ઈ. કોલેજ વિનોદસિંહ રાઠોડનો નિવૃતિ વિદાય-સન્માન સમારોહ યોજાયો


SHARE

















મોરબી એલ.ઈ. કોલેજ વિનોદસિંહ રાઠોડનો નિવૃતિ વિદાય-સન્માન સમારોહ યોજાયો

મોરબી એલ.ઈ. કોલેજ ખાતે પોતાની ફરજ પ્રત્યે ખુબ જ પ્રમાણિક અને નિષ્ઠાવાન એવા વિનોદસિંહ કેસરીસિંહ રાઠોડ વય મર્યાદાના લીધે આજે નિવૃત થઇ રહ્યા છે ત્યારે તેઓનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં ડિપ્લોમા, એન્જિનિયરિંગ કોલેજ અને ડીગ્રી એન્જીનીયરીંગ કોલેજને પ્રિન્સીપાલ તથા પ્રોફેસરો અને અન્ય અધિકારીઓ સહિતના હાજર રહ્યા હતા અને વિનોદસિંહ કેસરીસિંહ રાઠોડ (૩૦)એ પ્રમાણિકતા સાથે સર્વિસ કરેલ હોય તેને અભિનંદન પાઠવ્યા હતા અને તેઓને વિદાય આપતા ઘણા બધાની આંખો હર્ષના આંસુથી છલકાઈ હતી સાથોસાથ મોરબી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓના સંગઠન દ્વારા પણ વિનોદસિંહ કેસરીસિંહ રાઠોડનો અલગથી સન્માન સમારંભ રાખવામા આવ્યો હતો




Latest News