મોરબીમાં કિન્નરો દ્વારા આશીર્વાદના નામે થતી ખંડણી રોકવા જાહેરનામું પ્રસિદ્ધ કરો: રાજપૂત સમાજના પ્રર્વ પ્રમુખની રજૂઆત ટંકારાના મીતાણા ડેમ અને નદીનું પાણી ખેતી માટે અનામત રાખવા મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં ડૉ.પ્રશાંત મેરજાની પુણ્યતિથિ નિમિતે મેડિકલ કેમ્પનું આયોજન મોરબીમાં સગીરાના અપહરણ કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીના લક્ષ્મીનગર ગામેથી સગીરાનું અપહરણ કરનાર પરિણીત ઢગો ઝડપાયો,જેલ હવાલે મોરબીમાંથી ઉધારમાં ટાઇલ્સ લઈને આપેલ ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા કોર્ટનો આદેશ હળવદ નજીકથી કતલખાને લઈ જવાતી 4 ભેંસને બચાવી, 2.12 લાખનો મુદામાલ કબ્જે: બે આરોપીની ધરપકડ હળવદના જુના અમરાપર ગામે શેરીમાં બાળકના રમવા બાબતે માથાકૂટ કરીને મહિલા અને તેની સાસુને પાઈપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી એલ.ઈ. કોલેજ વિનોદસિંહ રાઠોડનો નિવૃતિ વિદાય-સન્માન સમારોહ યોજાયો


SHARE











મોરબી એલ.ઈ. કોલેજ વિનોદસિંહ રાઠોડનો નિવૃતિ વિદાય-સન્માન સમારોહ યોજાયો

મોરબી એલ.ઈ. કોલેજ ખાતે પોતાની ફરજ પ્રત્યે ખુબ જ પ્રમાણિક અને નિષ્ઠાવાન એવા વિનોદસિંહ કેસરીસિંહ રાઠોડ વય મર્યાદાના લીધે આજે નિવૃત થઇ રહ્યા છે ત્યારે તેઓનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં ડિપ્લોમા, એન્જિનિયરિંગ કોલેજ અને ડીગ્રી એન્જીનીયરીંગ કોલેજને પ્રિન્સીપાલ તથા પ્રોફેસરો અને અન્ય અધિકારીઓ સહિતના હાજર રહ્યા હતા અને વિનોદસિંહ કેસરીસિંહ રાઠોડ (૩૦)એ પ્રમાણિકતા સાથે સર્વિસ કરેલ હોય તેને અભિનંદન પાઠવ્યા હતા અને તેઓને વિદાય આપતા ઘણા બધાની આંખો હર્ષના આંસુથી છલકાઈ હતી સાથોસાથ મોરબી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓના સંગઠન દ્વારા પણ વિનોદસિંહ કેસરીસિંહ રાઠોડનો અલગથી સન્માન સમારંભ રાખવામા આવ્યો હતો






Latest News