ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબીમાં પૉક્સોના ગુન્હામાં થયેલ ફરિયાદમાં આરોપીની રેગ્યુલર જામીન અરજી મંજુર


SHARE













મોરબીમાં પૉક્સોના ગુન્હામાં થયેલ ફરિયાદમાં આરોપીની રેગ્યુલર જામીન અરજી મંજુર

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન માં ભારતીય દંડ સહિતા કલમ ૩૬૩, ૩૬૬ તેમજ પોકસો હેઠળ ફરિયાદ નોંધાયેલ હતી જે ફરિયાદમાં આરોપીએ અપહરણ કરેલ હોય તેવી ફરિયાદ નોંધાવતા મોરબી જિલ્લા કોર્ટ માં આરોપી અંકીત રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈની રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ હતી આરોપી તરફે મોરબીના જાણીતા વકીલ કાનજી એમ.ગરચર, અનિલ આર.ગોગરા તથા જે. એમ.પરીખ રોકાયેલ હતા અને જામીન અરજી સંદર્ભે ધારદાર દલીલ કરેલ હોય, આ બનાવમાં આરોપી સિદ્ધિ કે આડકતરી રીતે કોઈ ભાગ ભજવેલ ન હોય તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમકોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્યાને લઈ આરોપી ની રેગ્યુલર જામીન અરજી મંજૂર કરવા દલીલ કરેલ હતી અને આરોપીને શરતી જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ છે.આરોપી તરફેથી મોરબીના જાણીતા વકીલ કાનજી એમ.ગરચર, અનિલ આર.ગોગરા તથા જે. એમ.પરીખ રોકાયેલ હતા






Latest News