મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં પૉક્સોના ગુન્હામાં થયેલ ફરિયાદમાં આરોપીની રેગ્યુલર જામીન અરજી મંજુર


SHARE











મોરબીમાં પૉક્સોના ગુન્હામાં થયેલ ફરિયાદમાં આરોપીની રેગ્યુલર જામીન અરજી મંજુર

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન માં ભારતીય દંડ સહિતા કલમ ૩૬૩, ૩૬૬ તેમજ પોકસો હેઠળ ફરિયાદ નોંધાયેલ હતી જે ફરિયાદમાં આરોપીએ અપહરણ કરેલ હોય તેવી ફરિયાદ નોંધાવતા મોરબી જિલ્લા કોર્ટ માં આરોપી અંકીત રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈની રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ હતી આરોપી તરફે મોરબીના જાણીતા વકીલ કાનજી એમ.ગરચર, અનિલ આર.ગોગરા તથા જે. એમ.પરીખ રોકાયેલ હતા અને જામીન અરજી સંદર્ભે ધારદાર દલીલ કરેલ હોય, આ બનાવમાં આરોપી સિદ્ધિ કે આડકતરી રીતે કોઈ ભાગ ભજવેલ ન હોય તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમકોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્યાને લઈ આરોપી ની રેગ્યુલર જામીન અરજી મંજૂર કરવા દલીલ કરેલ હતી અને આરોપીને શરતી જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ છે.આરોપી તરફેથી મોરબીના જાણીતા વકીલ કાનજી એમ.ગરચર, અનિલ આર.ગોગરા તથા જે. એમ.પરીખ રોકાયેલ હતા






Latest News